________________
૧૪૪
વાકષ૫દીય
બીજા આચાર્યો જણાવે છે કે જાતિ એ અર્થ દર્શાવતો ન હોવા છતાં ગોજાતિ માટે પ્રયોજાયેલો ગશબ્દ (જાડચ વગેરે) સમાન ધર્મને કારણે ગૌણ અર્થ દર્શાવે છે. (૨૩)
“ગોમાંના જાડવાદિ ધર્મોના વાહીકમાં રહેલા જાય વગેરે ધર્મો સાથે સાદય કારણે તે ગોશબ્દ વાહીક માટે વપરાય છે. આવા “ગ” શબ્દને ગૌણ અર્થવાળો સમજવામાં આવે છે. વાસ્તવમાં ગૌમુખ્યભાવને આધાર ધર્મગત સાદશ્ય છે.
विपर्यासादिवार्थस्य यत्रार्थान्तरतामिव ।
मन्यन्ते स गवादिस्तु गौण इत्युच्यते क्वचित् ॥२७४।।
જ્યારે (શબ્દનો અર્થ ભૂલથી બીજે સમજવામાં આવે છે ત્યારે “ગો” વગેરે શબ્દોને કોઈક સ્થળે ગૌણ (અર્થવાળા) સમજવામાં આવે છે (૨૭૪)
नियताः साधनत्वेन रूपशक्तिसमन्विताः । यथा कर्मसु गम्यन्ते सीरासिमुसलादयः ।।२७५।। क्रियान्तरेण चतेषां भवन्ति न हि शक्तयः । रूपादेव तु तादर्थ्य नियमेन प्रतीयते ॥२७६॥ तथैव रूपशक्तिभ्यामुत्पत्त्या समवस्थितः ।
शब्दो नियततादर्थ्यः शक्यान्यत्र प्रयुज्यते ॥२७७।। જેમ નિયત આકાર અને શક્તિઓવાળા સૌર (હળ), અરિ (તલવાર) મુતરું (સાંબેલું) વગેરે શબ્દો ચોકકસ કાર્યોમાં સાધનરૂપે સમજાય છે
પરંતુ બીજી ક્રિયાઓ સાથે તેમની શક્તિઓ (કાયસિદ્ધિ કરનારી બનતી) નથી અને તેમના આકાર ઉપરથી જ તેમની (મૂળ) ક્રિયા (શક્તિ) નિયતરૂપે સમજાય છે;
તેમ આકાર અને શક્તિ વડે સહજ રીતે અર્થને પ્રાપ્ત કરનારે શબ્દ નિશ્ચિત શક્તિઓવાળો હોઈ (કાર્ય)શક્તિ વડે જુદા અર્થમાં પ્રત્યે જાય છે. (૨૭૫–૧૭૭)
ગણમુખ્ય વ્યવહાર પદાર્થના રૂપ અને તેની શક્તિ ઉપર અવલંબે છે. જ્યાં ગોદડી વગેરે રૂપ પ્રાપ્ત થાય ત્યાં “ગો’ શબ્દનો મુખ્યાર્થ બાય પ્રાપ્ત થશે. વાહીકમાં આવું રૂપ પ્રાપ્ત થતું ન હોવાથી ત્યાં ગૌણાર્થ થશે. જ્યાં દોહવું, ઘાસ ખાવું વગેરે શક્તિ પ્રાપ્ત થાય ત્યાં મુખ્યા અને અન્યત્ર ગૌણ થશે.
મ. . ૧.૧.૩. ક્રિતુ જ્ઞાર્થોન સવ: માંનો સૌપત્તિ: પદને ‘સહજ’ એવો અર્થ સમજીને પુણ્યરાજ અહીં પણ ઉત્પત્યને અર્થ સ્વભાવ વડે અર્થાત સહજ એવો અર્થ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org