SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વાકપદીય अन्तर्भूतणिजर्थानां दुह्यादीनां णिजन्तवत् । सिद्ध पूर्वेण कर्मत्व णिजन्तनियमस्तथा ॥७३।। જેમનામાં (પ્રાજક વ્યાપારરૂપ) બિઝર્થ અંતભૂત છે એવા ટુ વગેરે ધાતુ એના પ્રગમાં, જિગન્સની જેમ અગાઉના સૂત્ર (જંતુરક્ષિત વિર્ષો પા. સૂ. ૧-૪-૪૯) વડે કર્મ સિદ્ધ થયું છે, તેથી બિનત્તમાં (ત્તિવૃદ્ધિ પા.સૂ. ૧-૪પ૩ સૂત્ર વડે) કર્મવને નિષેધ સિદ્ધ થયો છે. (૭૩) આ કારિકામાં એક મતાન્તર રજૂ થયું છે. અકથિત કમ પ્રધાન કર્મ બની શકે કારણ કે ટુર્ વગેરે ધાતુઓ પ્રેષ અર્થાત્ કાર્યની આજ્ઞા (prompting) અર્થ દર્શાવે છે. આ અર્થ નિર્ નો છે : ઉદાહરણ તરીકે, જો દોષેિ વય: ' (ગાયનું દૂધ દહે છે)માં માં પ્રધાન કર્મ બની શકે, કારણ કે, સુદ ધાતુના અથ દૂધનું ક્ષરણ કરવા ગાયને પ્રેરે છે? (ક્ષત્તાં જ ક્ષારયતિ ) થાય છે. અર્થની દૃષ્ટિએ દોહવાની ક્રિયાનું કર્મ, અર્થાત્ દૂધ, જે દ્રવ્ય છે, તે વધારે મહત્ત્વનું છે; પરંતુ અભિધાન અર્થાત્ ભાષાપ્રગમાં તેથી જુદી સ્થિતિ છે, જેમકે : સુuતે વયઃ | માં સુંદૂ ધાતુનું કર્મ ની: છે, વા: નથી. આમ ડુંર્ વગેરે ધાતુએમાં બિરૂને અર્થ અન્તભેંત છે. અતિવૃદ્ધિા સૂત્રથી પ્રાપ્ત થતો નિષેધ આ ગુઢ વગેરે ધાતુઓને પ્રાપ્ત થતી નથી, કારણ કે તે ગત્યર્થ ધાતુઓમાં બને અથ અન્તભૂત નથી. करणस्य स्वकक्ष्यायां न प्रकर्षाश्रयो यथा । कर्मणोऽपि स्वकक्ष्यायां न स्यादतिशयस्तथा ।।७४।। કરણની પિતાની કક્ષામાં જેમ પ્રકર્ષને ધ્યાનમાં લેવામાં આવતો નથી, તેમ કમના અતિશયને પણ તેની પોતાની કક્ષામાં, આશ્રય કરવામાં આવતો નથી. (૭૪) વેન વયા વિજયા ચાતિ છે (તે ઘોડાવડે દીવાની મદદથી માળે જાય છે) એવા પ્રયોગમાં મન, પથા અને ઢીfપયા, એમ બધાં કરણે છે. તેમની વચ્ચે પ્રકર્ષભેદ હોવા છતાં, તેમને બધાંને કરણ સમજવામાં આવે છે. જો એમ ન હોય તે જવા માટે ઘડે જ સાધક્કમ હોવાથી, તે એક જ કારણ બને. પરંતુ કરણની બાબતમાં એકના કરતાં બીજામાં પ્રકાર છે એમ માનવામાં આવતું નથી. તે પ્રમાણે કર્મની બાબતમાં પણ સમજવાનું છે. कर्मणस्त्वाप्तुमिष्टत्व आश्रितेऽतिशयो यतः । आश्रीयते ततोऽत्यन्त भेदः पूर्वेण कर्मणा ।।७५।। કમ અંગે તે, (કર્તા વડે) મેળવવા માટે અત્યંત ઈષ્ટત્વ (રૂપી ગુણ) સ્વીકારવામાં આવ્યે હોવાથી પ્રકર્ષનો આશ્રય કરવામાં આવ્યું છેતેથી જર્નાલિ. તતમ વર્મા ૧-૪-૪૯) એવા અગાઉના સૂત્ર વડે પ્રાપ્ત થતા કર્મનો (ચિત્ત રા) એવા પછીના સૂત્રથી પ્રાપ્ત થતા કર્મથી અત્યંત ભેદ સમજવામાં આવ્યા છે. (૫) ઉપરની કારિકામાં જણાવેલ મતનો આ કારિકા વડે અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ કારિકાનો અન્વય આ પ્રમાણે થશે ? થતઃ જર્મળઃ તું માતુમિષ્ટ માશ્રિતે, अतिशयः आश्रीयते, तत: (तस्य अकथितकर्मण:) पूर्वेण कर्मणा अत्यन्त भेदः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy