________________
ત્રીજુ કાંડ
૩૧૧ કારક એટલે ક્રિયાની સિદ્ધિનાં સાધન. તેમનું સાધકત્વ સમાન હોવા છતાં કરણ સાધકતમ છે એમ વ્યાકરણશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. બીજાં કાર કરતાં કરણુકારકનું સાધકત્વ વધારે હોવાથી, તેમાં બીજાં કારકેની દૃષ્ટિએ પ્રકર્ષ સમજવામાં આવ્યા છે. એક કરણ અને બીજા કરણ વચ્ચે પ્રકષ માનવામાં આવતું નથી. કર્મની બાબતમાં તેમ નથી. કર્તા માટે ક્રિયા વડે પ્રાપ્ત કરવાની યોગ્યતા કર્મમાં જ વધારે છે તેથી બીજા કારકોની સરખામણીમાં કર્મમાં પ્રકષ સંભવે છે, એટલું જ નહિ પણ, અકથિત કર્મની અપેક્ષાએ તે પ્રધાન કર્મમાં પ્રાર્થની દષ્ટિએ ભિન્નતા છે, તેથી પ્રધાન કર્મ અને અકચિત કર્મને અત્યંત ભિન્ન સમજવામાં આવે છે.
णिजन्ते च यथा कर्ता सक्रियः सन् प्रयुज्यते ।
न दुह्यादौ तथा कर्ता निष्क्रियोऽपि प्रयुज्यते ॥७६॥ ણિજન (ધાતુ પ્રગ)માં, જેમ સક્રિય એવો પ્રજ્ય કર્તા પ્રયોજક કર્તા વડે પ્રેરાય છે તેમ ટુ (દેહવું વગેરે ધાતુઓમાં (
પ્રજ્ય) કર્તા નિષ્ક્રિય હેવા છતાં (પ્રજકર્તા વડે) પ્રેરાત નથી (૭૬).
જમવતિ ગ્રામં વઢતમ્ ૧ (દેવદત્તને ગામ જવા પ્રેરે છે) પ્રયોગમાં જન્ ધાતુ પ્રકૃતિ. રૂપે સાદી ક્રિયા દર્શાવે છે, પરંતુ ણિજન્ત ધાતુરૂપે પ્રેરક ક્રિયા દર્શાવે છે. તેથી એક ક્રિયાનું કર્મ ગ્રામદ્ અને બીજી ક્રિયાનું કર્મ સેવવાન્ સમજાય છે. પરંતુ માં ઢોધિ વય: (તે ગાયનું દૂધ દહે છે)માં મૂળ ધાતુ વડે વાચ એક ક્રિયા હોવાથી બે કર્મ કેવી રીતે હાઈ શકે? આવી શંકાના ઉત્તરમાં કહી શકાય કે કર્તાને પ્રોજક વ્યાપારની દૃષ્ટિએ જો ઈતિતેમ નથી. તેથી તેને અકથિત કર્મ કહીશ અને વયમાં પ્રાપ્તિ અંગે પ્રકષ હોવાથી તે ઈસિતતમ અર્થાત પ્રધાન કમ થશે. સોધિ વ: | માં પ્રજ્ય કર્તા તરીકે માં દૂધ આપવાનું કાર્ય કરવા પ્રવૃત્તિ કરતો નથી.
भेदवाक्य तु यन् ण्यन्ते निदुहिप्रकृतौ च यत् ।
शब्दोन्तरत्वान्नवास्ति संस्पर्शस्तस्य धातुना ॥७७॥ શ્યન્ત ધાતુઓ(ના અર્થો)માં અને ની (દરવું) અને ટુર્ (દેહવું) એવા મૂળ ધાતુઓના અર્થોમાં ભિન્નતા દર્શાવવા માટે જે (વ્યાખ્યાન) વાક્ય પ્રત્યે જાય છે, તેમાં જુદા શબ્દ હોવાથી ધાતુ સાથે તેમને સંબંધ પ્રાપ્ત થતા નથી. (૭)
પ્રાસં નથતિ ! (ગામ જવા પ્રેરે છે) માટે પાછd pયુદ્ધતે ) (ગામ જનારને પ્રેરે છે) અને શનાં ગામે નયત ! (બકરીને ગામ લઈ જાય છે) માટે પ્રામં પ્રાગુવતિ સનાં પ્રવુતે (ગામ તરફ નીકળતી બકરીને તે પ્રેરે છે) એવા પ્રયોગો વ્યાખ્યાનવા તરીકે રજૂ કરવામાં આવે છે. આવા વ્યાખ્યાન પ્રયોગોને મૂળ પ્રયોગોના ક્રિયા પદો સાથે કશો સંબંધ નથી. તે પ્રમાણે માં ઢોધિ વય: I (તે ગાયનું દૂધ દોહે છે) તે સમજાવવા માટે જે વચ: ફરન્ત જ થયુ તે (દૂધ આપતી ગાયને પ્રેરે છે) એવો પ્રગ કરવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org