________________
ત્રીજુ કાંઠ
यथा निर्देशमर्थाः स्युर्येषां शास्त्र विधायकम् ।
किञ्चित् सामान्यमाश्रित्य स्थिते तु प्रतिपादनम् ॥८॥ જે શબ્દોને શાસ્ત્ર ઉત્પન્ન કરે છે તે શબ્દોના) અર્થે તે (શાસ)ના નિદેશ પ્રમાણે લેવા જોઈએ. આવી સ્થિતિમાં સામાન્ય નિયમને આધાર લઈને (શાસ્ત્રમાં) . પ્રતિપાદન કરવામાં આવે છે. (૮)
योऽश्वे यः पीठ इत्यत्र भूतयोरश्वपीठयोः ।
यथोपलक्षणार्थत्वं तथार्थेष्वनुशासनम् ॥९॥ “જે ઘડા ઉપર છે અથવા “જે બાજઠ ઉપર છે” એવાં વાક્યોમાં જાણીતા ઘોડા અને બાજઠને (દેવદત્તના) નિર્દેશ માટે સમજવામાં આવે છે. તેવી સ્થિતિ શબ્દોના અનુશાસન અંગે છે. (૯)
અનેક વ્યક્તિએ હાજર હોય ત્યાં દેવદત્તને દર્શાવવા માટે કહેવામાં આવે છે કે પેલ રહ્યો દેવદત, જે ઘોડા ઉપર બેઠે છે, અથવા જે બાજઠ ઉપર બેઠે છે.” અહીં ઘેડો અને બાજઠ સિદ્ધ બાબતો છે. તેમને દેવદત્તના નિદેશ માટે જણાવવામાં આવે છે. દેવદતના વિશેષણ રૂપે તે નથી. શબ્દોના અનુશાસન અંગે પણ આવી સ્થિતિ છે. જે શબ્દો વ્યવહારમાં જાણીતા છે અર્થાત્ સિદ્ધ છે તેમને માટે જ અનુશાસન અર્થાત્ નિયમોજના છે.
રૂતિ ગુરુકમુશઃ - આ પ્રમાણે પુરૂષસમુદેશ પૂરો થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org