SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ વાકથયદીય સંબંધન સિદ્ધ બાબતના સંમુખપણાને દર્શાવે છે (સિલ્તામિથુલીભાવમાત્ર સંતોષ વિ; I (વા.૫, ૩.૭.૧૬૩) એવા સિદ્ધાન્ત પ્રમાણે સાધ્યને અથવા વિધેયને દર્શાવવા માટે સંબંધન સમર્થ નથી. પહેલી વાર ઉપદેશથી જેનું સ્વરૂપ ચોક્કસ થયું નથી એવી વિધીયમાન બાબતે અભિમુખીભાવને પ્રાપ્ત થતી નથી. ઉપરનાં ઉદાહરણેમાં ત્રિરાત્રય કે રાનવ વિધીયમાન છે. તેથી યુટ્યા કે મત્ર એવાં ક્રિયાપદોમાં શ્રેષ અથવા આશા હોવા ક્તાં સંબંધન પ્રાપ્ત થતું નથી. युष्मदर्थस्य सिद्धत्वान्नियता चायुदात्तता । युष्मदः प्रथमान्तस्य परश्चेन्न पदादसौ ॥६॥ પ્રયમાન યુગ્મદુ શબ્દ, બીજા કોઈ પદ પછી આવતો ન હોય તો યુગ્મદૂન (સંબોધન) અર્થ સિદ્ધ હોવાને કારણે, તેને પહેલે સ્વર ઉદાત્ત હોય છે. (૬). અન્વય: યુદ્ભવથ સિદ્ધવાન્ કથમાાચ ગુમઃ, સૌ વાત ૧૨: ન વેત, (૨) આ શુરાતતા વિદ્યા ! મામત્રિતા | (પા.સ. ૬૧. ૧૯૮, સંબોધનશબ્દને આદ્યસ્વર ઉદાત્ત થાય છે). પ્રમાણે પ્રથમાન્ત યુદમદ્ શબ્દ સર્વ આઘુદાત્ત થશે જેમ કે, વમને યોગાનુયાનાનાં પુરતાત્ | અને તમને પ્રમિયમાશચક્ષળિ: | પ્રગમાં સ્વ અઘદાન થાય છે. પરંતુ પ્રથમાન ગુખ શાબ્દ, બીજ કોઈ પદ પછી આવ્યો હોય તો તે અનુદાત્ત થશે. જેમ કે વીરાવ: શા યમ્ . માં શ્રમ અનુદાત્ત છે. गुणप्रधानताभेदः पुरुषादिविपर्ययः । निर्देशश्चान्यथा शास्त्रे नित्यत्वान्न विरुध्यते ॥७॥ ગૌણુ અને મુખ્ય (પદો)નો ફેરફાર, પુરુષ વગેરેની અદલબદલ અને શાસ્ત્રમાં (તેમને જુદી રીતે ઉલેખ, (આ બધું), શબ્દના નિત્યને કારણે (પરસ્પર) વિરુદ્ધ બનતું નથી. (૭) વ્યાકણ શાસ્ત્રમાં ત્રણ પુરુષ, તેમને વપરાશ, તેમના અર્થો વગેરે અંગે ચોક્કસ નિયમે છે. તેમ છતાં ગૌણને બદલે મુખ્ય અને એક પુરુષને બદલે બીજ પુરુષને વપરાશ જોવા મળે છે, આ વાત પાણિનિના સૂત્રનિયમો ઉપરથી સિદ્ધ થતી દેખાય છે, સેન ગિરિ ણત ગતિ નિતમ્ (પા. સુ. ૪ ૪.૨, તેનાથી રમે છે, છેદે છે, તે અને તેનાથી જીતેલી વસ્તુ, એ અર્થમાં પ્રતિપાદિકને પ્રત્યય થાય છે; જેમકે, કમર વિષ્યતિ માલિ%, પ્રવ્રયા વનતિ માઝિ, અક્ષે: નયતિ શાક્ષિક, માલિમ) પ્રમાણે માલિવોડમિ, માલિwોડા આક્ષિોતિ એમ ત્રણેય પુરુષ સાથે ચાક્ષિ: ને વાપરી શકાશે. શબ્દો અને તેમના અર્થો નિત્ય હોવાથી શબ્દોના પ્રાણ પ્રમાણે શાસ્ત્રોના નિયમો રચવામાં આવ્યા છે. આવા નિયમો વાળ્યો અને પદના અધિત અવયવોને ધ્યાનમાં રાખીને રચવામાં આવ્યા છે, તેથી હંમેશાં બધા પ્રચલિત પ્રયોગોને લાગુ પડે જ એમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy