SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંઠ અચેતન પણ હોઈ શકે, જેમકે શ્રોત ગાવાન:I (હે પથરા સાંભળ)માં પ્રાવાળ: અચેતન છે. છતાં તેમનામાં તન્યનો આરોપ કરવામાં આવ્યો છે. પદાર્થના ચૈતન્યને કે અચેતનત્વને અહીં સંદભ નથી, પરંતુ પ્રાવાળ: એવા શબ્દમાં ચૈતન્યનો આરોપ કરવામાં આવે છે. ત્રીજે પુરુષ વાસ્તવિક કે આપિત ચૈતન્યને પણ દર્શાવી શકતો નથી. માWતેમાંથી તન્યને બંધ થાય છે, પરંતુ તે ત્રીજા પુરુષના પ્રત્યય તે માંથી થતો નથી, સવયા અન્ય ૫દમાંથી થાય છે. એવી રીતે મવાનું પતિ ( શઐસે મયા માં પણ માન અને મા જેવા શબ્દો દ્વારા ચૈતન્યને બંધ થાય છે. बुधिजानातिचितिभिः प्रथमे पुरुषे सति । संज्ञानार्थेन चैतन्यस्योपयोगः प्रकाश्यते ॥३॥ જાણવું એવા અથવાળા gધું, જ્ઞા અને 7િ (ધાતુઓ) સાથે રહેલા ત્રીજા પુરુષ વડે પણ રૌતન્યનો બોધ કરાવવામાં આવતા નથી. (૩) પુષ, જ્ઞા અને જિત ધાતુઓને અર્થ સંજ્ઞાન અર્થાત જાણવું થાય છે. આ ધાતુઓનાં યુદયસે, ગાનાતિ, રેતયત જેવાં ક્રિયારૂપોમાંના ત્રીજા પુરુષના પ્રત્યયો વડે પણ ચૈતન્યને બધ થતો નથી. અહી સમજાતે ચૈતન્યનો બેધ પ્રત્યયાર્થમાંથી સમજાતો નથી, પણ ધાત્વર્થમાંથી સમજાય છે. संबोधनार्थः सर्वत्र मध्यमे कैश्चिदिष्यते । तथा संबोधने सर्वा प्रथमां युष्मदो विदुः ॥४॥ કેટલાક આચાર્યોના મતમાં મધ્યમ પુરુષમાં બધે સંબોધનના અર્થની અપેક્ષા હોય છે અને યુષ્પદની પ્રથમ વિભક્તિનાં ત્રણે ય વચનમાં સંબંધનને અર્થ સમજાય છે. (૪) બીજા પુરુષ સાથે હમેશાં સંબંધનને અર્થ સમજવામાં આવે છે. રાજા, મુરુ, વગેરે પ્રયોગમાં આજ્ઞા સાથે સંબોધનને અર્થ છે. જ્યાં આજ્ઞાને અર્થ ન હોય, જેમકે, વં નવલિ ( ત્યાં પણ બીજા પુરુષ સાથે સંબધનનો અર્થ હોય છે. જેને સંબોધન કરવામાં આવ્યું હોય તે વ્યક્તિનું ધ્યાન દોરવા માટે આ બીજો પુરુષ ઉપયોગી બને છે. સંબોધનમાં વં એવી પ્રથમાનાં બધાં વચનો સમજવામાં આવે છે. આમ સંબોધન સાથેના બીજ પુરુષને સ્પષ્ટ સબંધ નક્કી થાય છે. संबोधनं न लोकेऽस्ति विधातव्येन बस्तुना । स्वाहेन्द्रशत्रुर्वर्धस्व यथा राजा भवेति च ॥५॥ લેકવ્યવહારમાં, “સ્વાહા, ઈન્દશત્રુ રૂપે તું વૃદ્ધિ પામ”, “ રાજા બન” જેવા વિધેય (બાબત દર્શાવતા) વચન વડે, સંબંધન કરવામાં આવતું નથી. (૫). સ્વાદા. ત્રાર્ધ (સ્વાહા, ઈન્દશત્રુ રૂપે તું વૃદ્ધિ પામ) અને રાજા મા (રાજા થા) એવાં વાક્યોમાં દ્રશ૩: અને ૨ાના જેવા શબ્દો પ્રથમામાં છે અને વિધેય વાકયના "ભાગરૂપે છે. આવા વિધેયવચનખંડમાં સંબોધનનો અર્થ પ્રાપ્ત થતી નથી. વા-પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy