SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ ત્રિીજુ કાંડ तत्राभिनिविशौ कर्म यत्तिङन्तेऽभिधीयते । क्वान्तेऽधिकरणत्वेऽपि न तत्रेच्छन्ति सप्तमीम् ॥८६॥ (મુવવા નાર: ગમિનિવિરતેા જમીને નગરમાં પ્રવેશાય છે. એવા પ્રગમાં) મિનિરિક્સને ક્રિયાપદના પ્રત્યય લાગીને બનેલા (મિનિવિરતે ) પ્રવેગનું જે. કમ (નાર છે) તે (મુદ્રવ એવા) વવાત્ત પ્રગ વડે દર્શાવાતી ક્રિયાનું અધિકરણ હેવા છતાં, ત્યાં (નોરે એવી) સપ્તમીની ઈચ્છા રાખવામાં આવતી નથી. (૮૬) यन्निवृत्ताश्रयं कर्म प्राप्तेरप्रचित पुनः । भक्ष्यादिविषयापत्त्या भिद्यमान तदीप्सितम् ॥८७।। જે પરિપૂર્ણ થયેલા આશ્રયવાળું છે, ક્રિયા સાથેના સંબંધને કારણે જેને કેઈ વિશેષની આવશ્યકતા નથી અને ભક્ષણ વગેરે ક્રિયાઓનો વિષય બનતું હેવાથી જે જુદુ સમજાય છે તેને ઈપ્સિત કમ કહેવાય છે. (૮૭) ગુઠ્ઠ મફત (ગેળ ખાય છે) પ્રગમાં અને કર્મ કેવી રીતે કહેવાશે તે આ કારિકામાં જણાવવામાં આવ્યું છે. તું રીબિત . (૧.૪.૪૯) ઉપરના વાર્તિક ૧, સિતડચ વર્મશાયાં નિત્તર દારા જર્મતાઝન: ળેિfeતરવાત 1 માંના વિચારને આ કારિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. કર્તાને જે ઈસિતતમ છે તે કર્મ છે એવી વ્યાખ્યા કર્મની કરવામાં આવે તે જે નિષ્પન્ન થયું છે તે કર્મ કહેવાશે નહિ. ગુરૂં અક્ષયતિ | માં ગુઃ કર્મ નથી, અર્થાત ગુરું ઈસિતતમ નથી, પરંતુ ખાવાની ક્રિયા ઈસિતતમ છે. ખાવાને માટે ગેળને મેળવવાનો છે, ગોળને માટે ભલણનું કાર્ય નથી (મક્ષળાય ગુહ્ય રૂપાલાનં ર તુ 3ય મHળાનુષ્ઠાના કર્મનો ક્રિયા સાથેનો સંબંધ નિષ્પત્તિ, સંસ્કાર, અને પ્રતિપત્તિ દ્વારા થાય છે. પહેલા પ્રકારમાં કર્મને નિર્વત્ય કર્મ કહેવાશે. સંસ્કાર અને પ્રતિપત્તિના સંબંધમાં કર્મને વિકાર્ય કર્મ કહેવાશે અને ક્રિયા સાથે તેને સંબંધ ન હોય ત્યારે તેને પ્રાપ્ય કર્મ કહેવારો. બીજું વાર્તાિક પહેલા વાર્તાિકના સમાધાન રૂપે છે. તે જણાવે છે કે ગુ9 મક્ષયતિ માં ગુરુ અને ભક્ષણને જુદાં પાડી શકાશે નહિ કારણકે બંને ઈસિત છે. સરખાવો હેલા રાજ : ન મક્ષાવિચૈિત્રાલિતા ! નાવિ : યાતાયનેશિતઃ અવિ તુ મલળાश्रयत्वेनेत्युभयमाश्रयाश्रयिभावेन समुदितमीसितम् । धातोरर्थान्तरे वृत्तेर्धात्वर्थेनोपसंग्रहात् । प्रसिद्धरविवक्षातः कर्मणोऽकर्मिका क्रिया ।।८८॥ જ્યારે ધાતુ તેના અર્થથી જુદા અર્થમાં વપરાયે હોય, જ્યારે કર્મ ધાતુના અર્થમાં સમાઈ જતું હોય, જ્યારે તે (કર્મ) પ્રસિદ્ધ હોય અથવા જ્યારે તે (કમ)ની વિવેક્ષા ન હોય ત્યારે (ધાતુ વડે દર્શાવાતી) ક્રિયા અકમક કહેવાય છે (૮૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy