SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વાકષ૫રીય પરવા ન મુખ્યતે | (રાંધીને ખવાય છે) એવા પ્રયોગમાં તવ પ્રત્યયને અર્થ ભાવ અર્થાત્ ક્રિયા સમજવામાં આવે છે. ત્રાટું વાર મુચતે વાવન (દેવદત્ત વડે યવાયુને સ્વાદિષ્ટ બનાવીને ખવાય છે) એવા પ્રયોગમાં મુકથતે પ્રયોગ કર્મનું અભિધાન કરે છે. તે પ્રમાણે દવાટું વાક્ માંને મુત્ર (બમ) પ્રત્યય પણ કર્મને બંધ કરાવે છે, તેથી અવાજૂને દ્વિતીયાનો પ્રત્યય લાગ્યો નથી. વક્રરવા શોનઃ મુખ્ય માં મુકયતે કર્મનું અભિધાન કરે છે, તેથી તેવામાં રહ્યા પણ કર્મનું અભિધાન કરે છે. રાંધવાની અને ખાવાની, એમ બંને ક્રિયાઓનું આ રીતે અભિધાન થયું હોવાથી મોઢા: ને દ્વિતીયાને પ્રત્યય લગાડવાની જરૂર નથી. વવવા બોન: મુગ્યતે I માં જવા સામાન્ય ક્રિયાનું અભિધાન કરે છે, ક્યનું નહિ. જ pe : " રૂપે નિર્ણપ વો સો વિધીયા तत्रेषिणैव निर्भोगः क्रियते गमिकर्मणः ॥८४॥ (ફતે ગ્રામ જતુના ગામ જવાનું ઈછવામાં આવે છે એવા પ્રગમાં) ધાતુ સાથેના સંબંધને કારણે ૩૬ ધાતુના પ્રયોગમાં પ્રા ના સંદર્ભમાં જે કાળવાચક પ્રત્યયનું વિધાન થયું છે ત્યાં, જમ્ ધાતુના કર્મનું અભિધાન રજૂ ધાતુ વડે જ કરવામાં આવે છે. (૮૪) વ્યસે પ્રા: તુન્ ! માં ફ્રેન્ ધાતુને ગ્રામ અને નમન એમ બે કર્મ છે. જન્મ ધાતુને કામ એવું એક જ કર્યું છે. હવે ૬ ધાતુ જ્યારે રામ રૂપી કર્મશક્તિનું અભિધાન કરે છે ત્યારે મન્ ધાતુ સાથે સંબદ્ધ એવી ગમનરૂપ કર્મ શક્તિનું પણ અભિધાન કરે છે. અહી ઈરછા ગમન માટેની છે. ૩૬ ધાતુને તેના કર્મ સાથેનો સંબંધ ઉપર જણાવ્યા એવા એક વાકયમાં પ્રાપ્ત થતી અને નમ્ ધાતુ વડે દર્શાવાતી પ્રામગમન રૂપી ક્રિયા દ્વારા થાય છે. નિમ: એટલે આખ્યાન અર્થાત્ અભિધાન. पक्त्वा भुज्यत इत्यत्र केषाञ्चिन्न व्यपेक्षते । ओदन पचतिः सोऽसावनुमानात्प्रतीयते ॥८५।। વવવા મુકો (રાંધીને તે ખવાય છે) એવા પ્રગમાં પર્ (રાંધવું) ધાતુ દત્ત (ભાત એવા કર્મ)ની અપેક્ષા રાખતું નથી, એ કેટલાક મત છે. તે (કર્મ) આ (એદન) છે એમ અનુમાન વડે સમજાય છે. (૮૫) અહી, અસ્વીકાર્ય એવો એક વિક૯૫મત રજૂ થયો છે. પૂજવા ગોત્ર: મુને ! (રાંધીને ભાત ખવાય છે) એવા પ્રયોગમાં મોતન: શબ્દ વવવાનું કર્મ નથી, અર્થાત્ અહીં ખાવાની ક્રિયા ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે. મોદ્રન: અહીં બે ક્રિયાઓનું કર્મ છે એવું સ્પષ્ટ અભિધાન નથી. મોટા, ખાવાની ક્રિયાનું કર્મ છે અને રાંધવાની ક્રિયાનું પણ કર્મ છે, એમ અનુમાનથી સમજાય છે. બંને ક્રિયાઓ એક વાકયમાં રજૂ થઈ છે અને તે બે ક્રિયાઓમાં એક ગૌણ અને બીજી પ્રધાન હેવાથી અનુમાનને અવકાશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy