________________
ત્રીજુ કાંડ
अहितेषु यथा लौल्यात् कर्तुरिच्छोपजायते । विषादिषु भयादिभ्यस्तथैवासौ प्रवर्तते ॥८०॥
હર
જેમ (રાગી) વ્યક્તિને લાભને કારણે, પેાતાને માટે નુક્શાનકારક પદાર્થોમાં - ઈચ્છા ઉત્પન્ન થાય છે તેમ, ભય વગેરેને કારણે તે ઝેર વગેરે (પીવાને) પ્રવૃત્ત થાય છે. (૮×)
વૈધે નક્કી કરી આપેલા આહારવિહારના નિયમેાથી કટાળેલા રાગી પેાતાને નુકશાન કારક ખારાક અને પેય વસ્તુ તરફ્ આકર્ષાય છે, તે પ્રમાણે કોઈક વ્યક્તિ લાંબી માંદગી, ગુને, માલિકના ગુસ્સા વગેરેના ભયને કારણે ઝેર વગેરેનું ભક્ષણ કરવા પ્રવૃત્ત થાય છે. તેને માટે અહિતકારક ઝેર પણ ભક્ષણ ક્રિયા સાથે જોડાતાં ઈપ્સિત બને છે, તેથી સૂત્ર ૧.૪.૪૯ વડે તેની કમ્સ'ના થશે.
313
प्रधानेतरयोर्यत्र द्रव्यस्य क्रिययोः पृथक् । शक्तिर्गुणाश्रया तत्र प्रधानमनुरुध्यते ॥ ८१ ॥
प्रधानविषया शक्तिः प्रत्ययेनाभिधीयते । यदा गुणे तदा तदनुक्तापि प्रकाशते ॥८२॥
જયાં (એક જ) પદાર્થની મુખ્ય અને ગૌણ (એવી ક્રિયાએ સાથે સંબધ વાળી જુદી ક્તિ હોય છે ત્યાં, ગૌણુ ક્રિયાને આશ્રય કરનારી શક્તિ, મુખ્ય ક્રિયાની શક્તિને અનુસરે છે.
જ્યારે પ્રધાનક્રિયા(ના વાચક ધાતુ) વડે નિરૂપિત અનતી (કમ)શક્તિ કાળના પ્રત્યય વડે જણાવવામાં આવે છે ત્યારે, ગૌણ ક્રિયા વડે જણાવાતી (ક)– શક્તિ, કથન પામ્યા વિના પણુ, અભિધાન પામી હાય તેમ જાહેર થાય છે. (૮૧–૮૨)
Jain Education International
જ્યાં પ્રયાગમાં એ ક્રમ પ્રાપ્ત થતાં હાય. ત્યાં પ્રધાન ના અનુલક્ષ્યમાં કાળના પ્રત્યયેાનું વિધાન થયુ છે. જ્યાં એ કર્મી હાય ત્યાં બંને પ્રાતિદિકાને દ્વિતીયા પ્રાપ્ત થવી જોઈએ; જેમકે, મોન વઢ્યા લોન મુદ્દતે । (ભાત રાંધીને ભાત ખાય છે)માં પ્રધાન ક્રિયા અને ગૌણ ક્રિયા એક જ દ્રવ્ય આશ્રય કરે છે. આના જવાખમાં આ કારિકામાં જણાવવામાં આવ્યું છે કે ગૌણ ક્રિયા મુખ્ય ક્રિયાને અનુસરે છે, ગૌણુ ક્રિયા કાળના પ્રત્યયેા વડે અભિધાન પામ્યા વિના પણ અભેધ કરાવે છે.
पचावनुक्त' यत्कर्म क्त्वान्ते भावाभिधायिनि ।
भुजौं शक्त्यन्तरे ऽप्युक्ते तत्तद्धर्मः प्रकाशते ॥ ८३ ॥
ક્રિયાનું અભિધાન કરનારા પ્રત્યયાન્ત વર્ ધાતુ(ના પ્રયાગ)માં અનુક્ત રહેલું જે કમ, તે મુન્ ધાતુના પ્રયાગમાં (ક)શક્તિ અભિધાન પામેલી હાવા છતાં તે તે ધમ વાળું (બનીને) જાહેર થાય છે. (૮૩)
વા-૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org