________________
બીજુ કાંડ
तथा शब्दोऽपि करिमश्चित्प्रत्याय्येथे विवक्षिते ।
अविवक्षितमप्यर्थ प्रकाशयति सन्निधेः ॥३०१।। જેમ અગ્નિ ઉત્પન્ન કરવા માટે કરવામાં આવેલ અરણિઓનું મંથન, નહિ ઈચ્છેલા પણ એક જ (=સરખા) નિમિત્તવાળા ધુમાડાને પણ ઉત્પન્ન કરે છે;
-તેમ કઈક જ્ઞાતવ્ય અર્થની વિવેક્ષા હોય ત્યારે ઉચ્ચારવામાં આવેલો શબ્દ પણ સાંનિધ્યને કારણે, અવિવક્ષિત અર્થને સ્પષ્ટ કરે છે. (૩૦૦-૩૦૧).
यथैवात्यन्तसंसृष्टस्त्यक्तुमर्थो न शक्यते ।
तथा शब्दोऽपि संबन्धी प्रविवेक्तु न शक्यते ॥३०२।। જેમ કોઈ એક પદાર્થ સાથે ગાઢ સંબંધમાં રહેલ (બીજા) પદાર્થનો ત્યાગ કરવો શક્ય નથી તેમ (મુખ્યાર્થ સાથે) સંબંધવાળા શબ્દ બીજા અર્થોનો ત્યાગ કરી શકતું નથી. (૩૦૨)
व्यर्थानां सन्निधानेऽपि सति चैषां प्रकाशने ।
प्रयोजकोऽर्थः शब्दस्य रूपाभेदेऽपि गम्यते ।।३०३।। અનુપયોગી (અર્થેનું) સાંનિધ્ય હોવા છતાં અને તે અર્થો સ્પષ્ટ બનતા હોવા છતાં અને શoઠનું સ્વરૂપ બદલાતું ન હોવા છતાં, શબ્દોચ્ચારણ માટે પ્રાજક બનતા અર્થો (જ) સમજવામાં આવે છે. (૩૦૩)
क्वचिद्गुणप्रधानत्वमर्थानामविवक्षितम् ।
क्वचित्सान्निध्यमप्येषां प्रतिपत्तावकारणम् ।।३०४॥ કેટલેક સ્થળે અર્થો અંગે ગૌણ અને મુખ્યર્થ એવો વિભાગ વિવક્ષિત હોતો નથી અને બીજે સ્થળે તેવા અર્થોનું સાંનિધ્ય પણ તેમના બેધ માટે કારણરૂપ બનતું નથી. (૩૦૪)
* यच्चानुपात्त शब्देन तत्कस्मिंश्चित्प्रतीयते ।
क्वचित्प्रधानमेवार्थो भवत्यन्यस्य लक्षणम् ॥३०५।। શબ્દ વડે અવાચ્ય એવો અર્થ કેટલેક સ્થળે સમજાય છે અને કેટલેક સ્થળે મુખ્યાથ અન્ય (ગૌણ) અર્થનું પ્રતિપાદન કરે છે. (૩૦૫)
* બાઘાત તદ્ધિતર્થરા વિશ્વયુપામ્ ..
गुणप्रधान भावस्य तत्र दृष्टो विपर्ययः ।।३०६।।। (તેન વ્યત્તિ વગેરે સૂત્રમાં સ્થિતિ એવુ) ક્રિયાપદ (મક્ષ એવા પદમાં) તદ્ધિત(ના અર્થના સંબંધવાળા ક્રિયારૂપ અને કારકરૂપ) અર્થને દર્શાવે છે, ત્યાં ગૌણાર્થ અને મુખ્યા એકબીજાથી વિરુદ્ધ સમજાય છે. (૩૦ ૬)
તેન ઢથતિ વનતિ નેતિ નિતમ્ ! (વા. હૂ. ૪.૪.૨) માં વ્યતિ એવું ક્રિયાપદ મુખ્યાર્થ દર્શાવે છે, તેથી મૌઃ હિતિ માલિઝ: એમ સિદ્ધ થતા તદ્ધિતાન્ત શબ્દ પણ ક્રિયારૂપ મુખ્યાથે જ દર્શાવશે. પરંતુ આમ બનતું નથી. હવ્યતિમાં ક્રિયા મુખ્યાર્થ છે અને માલિવા: માં કર્તા મુખ્યાથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org