SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ વાકષ૫દીય निर्देशे लिङ्गसंख्यानां सन्निधानमकारणम । प्रमाणमेव हस्वादावनुपात्त प्रतीयते ॥३०७॥ (પ્રત્યયાર્થ અંગેના સૂત્રોમાં પ્રાપ્ત થતા) લિંગ અને સંખ્યાના ઉલ્લેખમાં સાંનિધ, તેમના વ્યવહારમાં બેધ માટે કારણ બનતું નથી. (તસ્યાદિત ઉત્તરધસુવન R. 7, ૨.૨ ૨૨માંના) હ્રસ્વ શબ્દમાં, વિદેશ નહિ પામેલ “માત્રા” એવુંપ્રમાણ સમજાય છે. (૩૭) માટે (વા. . રૂ.૨.૧૮)માં પુલિંગ અને એકવચન આનુષંગિક છે અને બંને એકબીજાની સાથે નિર્દેશાયાં છે, છતાં વ્યવહારમાં તો આવું એકબીજા સાથેનું સાંનિધ્ય તેમના બોધ માટે કારણરૂપ બનતું નથી, કારણ કે, વ્યવહારમાં વરિ, પા., વાવા: એવા શબ્દો મળે છે. તથારિત ૩ામર્થસૂત્રમ્ (વા, તૂ. ૧.૨.૨૨)માં હ્રસ્વ શબ્દથી તેને રૂઢ I અને અર્ધહસ્વ એટલે અધી માત્રા સમજાય છે. આવું માત્રારૂપ પ્રમાણ સુત્રમાં ઉલ્લેખ પામ્યું નથી, પરંતુ રૂઢ હોઈને સ્પષ્ટ બને છે. (સરખાવોઃ માત્રમર્ધ દૃરમિતિ ! મ. મા ૧, ૨.૨૬ અને તે સ્ત્ર ઉપરની હરદત્તકૃત શિશ્રાધ્યાયાવઢમગરી: ગત્રાતૃવન અમાત્રા રાતે ) हस्वस्यार्द्ध च यद् दृष्ट ततस्यासंनिधावपि । इस्वस्य लक्षणार्थत्वात्तद्वदेवाभिधीयते ॥३०८।। હુસ્વનું અધું એમ જે કહેવાયું છે તે, દીર્ઘ અને ડુતનું સાંનિધ્ય ન હોવા છતાં તેમના સંદર્ભને કારણે) તેની જેમ જ દીધું અને હુતનું અધું સમજવામાં આવે છે. કારણ કે હુને ઉલ્લેખ (એકમાત્રાનો) લાક્ષણિક નિર્દેશ કરે છે (૩૦) સરખાવો પુણ્યરાજ : સર્વદુનિયનનાદ્ધમાત્રા જીતે દૃઢપ્રહળમતeત્રમિતિ | તમાત્ धस्वस्यात्र लक्षणार्थत्वाद् दीर्घप्लुतयारप्यद्धमात्रोदाता भवतीत्यभिधीयते । यथा तस्य हस्वस्याद्ध मात्रोच्यते तथा तद संनिधौ दीर्घप्लुतयारपीत्यर्थ: । दीर्घप्लुताभ्यां तस्य स्यान्मात्रया वा विशेषणम् । जातेा लक्षणाय स्यात्सर्वथा सप्तपर्णेवत् ॥३०९॥ અથવા (હસ્વપદ હ્રસ્વ ઉપરાંત) દીઘ અને સ્કુત સ્વરને પણ લાગુ પડશે. અથવા તે એક માત્રાનું વિશેષણ બનશે; અથવા સપ્તપર્ણ પદની જેમ અર્ધમાત્રા, જાતિરૂપી વિશિષ્ટતાનો બંધ કરાવશે. (૩૦૯) પુણ્યરાજ સમજાવે છે તેમ અહીં અર્ધહસ્વના ત્રણ અથ આપવામાં આવ્યા છે : (૧) હ્રસ્વ પદ હસ્ત, દીર્ધ અને પ્રયુત એમ ત્રણ સાથે સંબંધને પામે છે (૨) હ્રસ્વ એટલે માત્રા અને અધહસ્વ એટલે અધમાત્રા અને (૩) અર્ધસ્વ શબ્દ અર્ધમાત્રા રૂ૫ જાતિને બોધ કરાવે છે. સપ્તપણું શબ્દમાં સપ્ત સંખ્યારૂપી વિભાગ નથી અને સમગ્ર પદ અખંડ અર્થનો બધ કરાવે છે. તેમ અર્ધદસ્વ પણ અખંડ અને બાધ કરાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy