________________
બીજુ કાંડ
૧૫૧
गन्तव्यं दृश्यतां सूर्य इति कालस्य लक्षणे । ___ ज्ञायतां काल इत्येतत्सोपायमभिधीयते ॥३१०।।
જવાનું છે, સૂરજ જુઓ, એવાં વચને વડે, કાલવિશેષનાં લક્ષણોને બોધ થતાં, આવા ઉપાયપૂર્વક, સમયને જાણી લે” એમ જણાવવામાં આવે છે. (૧૦)
विध्यत्यधनुषेत्यत्र विशेषेण निदर्यते ।
सामान्यमाश्रयः शक्तेयः कश्चित्प्रतिपादकः ॥३११॥ વિષ્યતિ અપના તે ધનુષ વિના વધે છે એવા સૂત્ર (Sr.રૂ. ૪.૪.૮૩)માં (કરણ) વિશેષ (ના વાચક ધનુ) પદ વડે વીંધવાની ક્રિયારૂપી શક્તિના આશ્રય એવા કઈ સામાન્ય (ભાલે વગેરે સાધન) ને જણાવનારા શબ્દને નિર્દેશ થાય છે. (૧૧)
અહીં કારિકા ૩૦૫ વરિત્રધાર માંના સિદ્ધાન્તનું દૃષ્ટાંત રજૂ કરવામાં આવ્યું છે. અનુવાદ માટે વિષ્યતિ એવા ક્રિયારૂપને વા. . ૪.૪.૮૩ ઉપરના મ. મા.ને અનુસરીને સ્વીકાર્યું છે. પ્રશ્યરાજના ચરણાનિધિવરાયાં રોઢનાયા ! એવા શબ્દોને અનુસરીને કરવામાં આવેલ “વીંધ’ એવા આશાસૂચક અર્થને સ્વીકાર્યો નથી.
काकेभ्यो रक्ष्यतां सपिरिति बालोऽपि चोदितः ।
उपघातपरे वाक्ये न श्वादिभ्यो न रक्षति ॥३१२।। કાગડાઓથી ઘીનું રક્ષણ કર’ એમ જ્યારે છોકરાને કહેવામાં આવે ત્યારે કૂતરાં વગેરેથી તેનું રક્ષણ નહીં કરે એમ નહિ અને કારણ કે ખાઈ જનારાં (પશુપ્રાણીઓ) અંગેનું તેઓ આ જ્ઞાવાચક સામાન્ય વચન છે. (૩૧ ૨)
प्रक्षालने शरावाणां स्थाननिर्मार्जन तथा ।
अनुक्तमपि रूपेण भुज्यङ्गत्वात्प्रतीयते ॥३१३॥ તે પ્રમાણે, વાડકાને ધોવાની બાબતમાં ભેજન) સ્થાનને સાફ કરવાનું, ચક્કસ શબ્દો વડે કહેવામાં આવ્યું ન હોય તે પણ, ભેજનના ભાગ તરીકે (તે કરવાનું છે) એમ સમજાય છે (૩૧૩).
वाक्यात्प्रकरणादर्थादौचित्याद्देशकालतः ।
शब्दार्थाः प्रविभज्यन्ते न रूपादेवा केवलात् ॥३१४॥ શબ્દના અર્થો વાક્ય, પ્રકરણ, અર્થ, ઔચિત્ય, દેશ અને કાલ પ્રમાણે નક્કી કરવામાં આવે છે, તે (શબ્દ)ના માત્ર સ્વરૂપ ઉપરથી નહિ. (૩૧૪). આ કારિકાના વિચારને ભર્તુહરિએ વૃદદેવતા (૨.૧૧૮)માંથી સ્વીકાર્યો છે :
अर्थात्प्रकरणाल्लिङ्गादौचित्याद्दे शकालतः । मन्त्रेष्वर्थविवक्षा स्यादितरेध्विति च स्थितिः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org