SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ વાકયપક્રીય વાક્ય, પ્રકરણ, લિંગ અને અર્થ મીમાંસામાં જાણીતા છે. (મીમાંસામૂત્ર ૩.રૂ.૧૪) વાક્ય : વાકયને પર્યાલોચન ઉપરથી ક્રિયા, કારક અને કારકવિશેષણેના અર્થનો બંધ થાય છે. ૨૮ રતિ મીમઢાર નીયમ્ ! એવા વાકયમાં ચરતિ ક્રિયાને સંબંધ વટ સાથે છે. પરંતુ મ્ વિશેષણવિશેષભાવથી મીમ કઢાર અને નિયં સાથે જોડાયેલ છે. તેથી વિશેષણશબ્દો પણ દ્વિતીયામાં મૂક્યા છે. વ્યાકરણશાસ્ત્રમાં પ્રિતીયા | (. સુ. ૨, રૂ.૨), યોર્દૂિવૉઇવરને ! (૧. સૂ. ૧.૪.૨૨ ), મનમિતિ (વા.સ. ૨. રૂ.૧.) વગેરે સૂત્રો જુદાં હોવા છતાં પ્રતિપાદિકને અનભિહિત કર્મ અથમાં એકવચન, દ્વિવચન વગેરે પ્રાપ્ત થાય છે એવી અર્થસંગતિ પ્રાપ્ત થશે. પ્રકરણ : સૈધવમાનય ! એવું વાકય ઉચ્ચારવામાં આવતાં જે ભજનને સંદર્ભ હોય તો મીઠું લાવવામાં આવે છે અને સંગ્રામનો સંદર્ભ હોય તો અ% લાવવામાં આવે છે. ૩ષ્ટાધ્યાયીમાં પ્રાપ્ત થતા ધાતુ અંગેના વિભાગમાં મૂવી ધાત: (પા. સ્ ૧.૨.૧) સૂત્રથી મેં વગેરે ધાતુઓ કહેવાય છે એવો અર્થ સમજાઈને ક્રિયાનો ઘટક એવું ધાતુ પદ પ્રાપ્ત થાય છે, પરંતુ પૃથ્વી વગેરે તો, તાંબું વગેરે ધાતુઓ કે કફ વગેરે શરીરધાતુઓનો અથ મળતો નથી. અર્થ : અહીં અર્થ એટલે પ્રયોજન નહિ પણ અભિધેયરૂપ શબ્દાર્થ. માર્જિના સૂર્યપુપતિ તે ! મwaઝના જુદોતિ મન્નતિ માત્રાદતિ વગેરે વાકોમાં ઝરિના પદનો અર્થ ગુદાંતિ, ૩ તિeતે અને ભારતના અર્થ પ્રમાણે જુદા જુદા પ્રાપ્ત થાય છે શાસ્ત્રમાં પૂરનામુહિતા ....(પા. મૂ. ૨.૧.૧૧)માં પૂરણ વગેરે અથવાચક પદો સાથે પડી સમાસ થતો નથી એવા અર્થગ્રહણને કારણે લા વર્ષોની પ્રાપ્તિ થશે નહિ. ચિત્ય : તે તે પદાર્થોની ક્રિયાની યોગ્યતા ઉપરથી તે પદાર્થવાચક શબ્દના અર્થનો નિર્ણય થાય છે, જેમ કે મુસલને અર્થ ખાંડવાનું સાધન, રીરનો અર્થ હળ, અને અસિનો અર્થ તલવાર થાય છે. પુરાચાયામ્ | ૪.૧.૪ ૮ સૂત્ર પ્રમાણે 2 વગેરે શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત પુલિંગમાં હોવાથી તે શબ્દો પુલિંગી મનાય છે. અગ્રગામિત્વ વગેરે બાબતો તેમાં નિમિત્ત છે, તેથી નિમિત્તત્વ અહીં ઔચિત્ય છે. સરખાવો પુણ્યરાજ : यश्च निम्ब परशुना यश्चैन मधुसर्पिषा यश्चैन मन्धमाल्याभ्यां सबस्य कटुरेव सः ॥ શ્લોક રજ કરતાં સમજાવે છે કે અહી યોગ્ય ક્રિયાપદે કાપે છે, છાંટે છે, પૂજે છે અને નિરાશા આપે છે, પ્રાપ્ત થશે. અહીં જુદાં જુદાં કારકપદોના ઔચિત્યને કારણે અથધ થશે. દેશ : મથુરાયા: પ્રાર્થનાસુરવીનાના૨ાયા છતિ | એવા વાક્યમાંથી પાટલિપુત્રનો બાધ થાય છે. ટુરિઅર I રિ: દ્વારિકાન્ ! રિ: મમરાવસ્થામ્ એવાં વચનોમાં દેશભેદને કારણે હરિશબ્દના અર્થમાં ભિન્નતા,-સિંહ, શ્રીકૃષ્ણ અને ઇન્દ્ર-પ્રાપ્ત થાય છે કલિ : કાલ ઉપરથી પણ શબ્દાર્થનિર્ણય થાય છે, જેમ કે, દ્વાર એવો શબ્દ સાંભળનાર તા, જે શિયાળો હોય તો તેને બંધ કરશે અને ઉનાળે હોય તો ઉઘાડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy