________________
ત્રીજુ કાંડ
બધી વ્યક્તિએામાં અભિન્તરૂપે રહેલ તિને જ મેધ શબ્દો વડે થાય છે, દ્રવ્યથી સસુષ્ક જાતિને કે એકલા દ્રવ્યને મેધ થતે નથી. આ ભતૃહરિનેા પેાતાને મત છે. મતાન્તરરૂપે દ્રવ્યસ સુષ્ટ જાતિરૂપે કે દ્રવ્યરૂપે શબ્દને અથ પ્રાપ્ત થાય છે એવા ઉલ્લેખા પણ તેમણે કર્યો છે.
यथेन्द्रियगतेा भेद इन्द्रियग्रहणादृते । इन्द्रियार्थेष्वदृष्योऽपि ज्ञानभेदाय कल्पते ॥ ३० ॥ तथात्मरूपग्रहणात् केषाञ्चिद् व्यक्तयो विना । सामान्यज्ञानभेदानामुपयान्ति નિમિત્તતામ્ ॥૨॥
જેમ (નેત્રાદિ) ઇન્દ્રિયામાં રહેલ (ઇન્દ્રિયત્વરૂપી) વિશિષ્ટતા, પ્રત્યક્ષ ન હેાવા છતાં, ઇન્દ્રિયાના (સ્વરૂપગ્રહણ) વિના પણ, ઇન્દ્રિયાના (રૂપાદિ) વિષયેાના વિશેષ જ્ઞાન માટે સમર્થ અને છે; તેમ, (શબ્દના જ્ઞાનમાં) કેટલીક વ્યક્તિએ(=દ્રબ્યા)જ સ્વરૂપગ્રહણ વિના(ઘટવરૂપી) સામાન્યજ્ઞાનના ભેદનાં કારણા બને છે.(૩૦-૩૧)
सत्यासत्यौ तु यौ भागौ प्रतिभावं व्यवस्थितौ ।
સત્યં યત્તત્ર સા જ્ઞાતિસયા ચય. સ્મૃતાઃ ॥રૂા
પ્રત્યેક પદામાં સત્ય અને અસત્ય એવા જે બે ભાવા રહેલા છે, (તેમાં) જે સત્ય (ભાવ) છે તે જાતિ છે અને જે અસત્ય ભાવે છે તે વ્યક્તિએ કહેવાયા છે.(૩૨) અહીં જાતિને પદાર્થોમાં રહેલ સત્યતત્ર કહેવામાં આવી છે. આ કારિકાના અદ્ભુતદશ નપક અથ કરતાં હેલારાજ જણાવે છે કે તિ એટલે બધા વિકારે જેને અનુસરે છે તેવુ` પરાપ્રકૃતિરૂપ બ્રહ્મ. સરખાવેશ : અસ્ત્યા વરા પ્રકૃતિ; સહ્યા સર્વનિારાનુયાયિની પ્રશાન્તઢોા ત્રિવેધના પ્રશ્ન ત્યાગમવિર । પ્રાચીન આ મવચનને રજૂ કરતાં તે જણાવે છે કે ઘટ, પટ, વગેરે પદાર્થોનું ઉપાદાનકારણ એવુ પૃથ્વીતત્ત્વ નિત્ય છે. પૃથ્વીતત્ત્વમાં શુ સત્ય છે ? પૃથ્વીવ એવી જાતિક પતા =વિકલ્પ). આ કલ્પનામાં શું સત્ય છે ? પૃથ્વીત્વ એવી કલ્પનાના ખાધ કરાવતુ (વિ)જ્ઞાન. (વિ)જ્ઞાનમાં શું સય છે? એંકાર. આ કાર એટલે શુ ? એકાર બ્રહ્મ છે. સરખાવેા : નિમ્યા વૃથિવીધાતુ: । વૃથિવીધાતો વિ સત્યમ્। વિસ્તૃ: / વિશ્વને સત્યમ્ । વિજ્ઞાનમ્ । વિજ્ઞાને િસત્યમ્ । માઁ ય તપૂ મહ્ત્વ । અભિનવગુપ્ત તેમના ઈશ્વરપ્રભિજ્ઞાવિતિવિમશિની (૩.૧૩૦)માં માર્ગોને બદલે માર્યો પાઠ સમજે છે.
૨૦૩
संबन्धिभेदात्सत्तव भिद्यमाना गवादिषु ।
जातिरित्युच्यते तस्यां सर्वे शब्दा व्यवस्थिताः ||३३||
Jain Education International
સ'ખધમાં રહેલા (ગેા અશ્ર્વ વગેરે પદાર્થી)ની ભિન્નતા પ્રમાણે જુદી જુદી સમજાતી (મહા) સત્તા જ જાતિ છે એમ કહેવાય છે; બધા શબ્દો તે (સત્તા)માં (વાચક રૂપે) દઢ થયેલા છે. (૩૩)
ગા, અશ્વ વગેરે જુદાં જુદાં દ્રવ્યામાં એક સાથે રહેલી અને દરેક દ્રવ્ય પ્રમાણે જુદી જુદી સમજાતી મહાસત્તા અર્થાત્ મહાસામાન્ય એ જ ગત્વ, અશ્વવરૂપ જાતિ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org