________________
બીજુ કાંઠ
ब्राह्मणोऽब्राह्मणस्तस्मादुपन्यासात्प्रसज्यते ।
अकृते वा कृतासङ्गादविशिष्टं कृताकृतात् ॥२६७|| આ બાબત સ્વીકારવામાં આવતાં એક જ વ્યક્તિ બ્રાહ્મણ અને અબ્રાહ્મણ કહેવાશે પરંતુ આ (મોક્ષ) સમાસ કૃતાકૃતં સમાસથી જુદો નથી, કારણકે અને ને માટે પણ સત્ત શબ્દ વાપરવામાં આવે છે. (૨૬ ૭)
પહેલી પંક્તિમાં દર્શાવેલી શંકાનું બીજીમાં નિવારણ કરવામાં આવ્યું છે.
જાતિ, વિદ્વત્તા, તપ વગેરે ગુણસમુદાયને કારણે એ ગ્રાહ્યા છે એવો પ્રયોગ થાય છે. પરંતુ આવા ગુણસમુદાયમાંથી કેટલાક ગુણે ન હોય તો પણ તેને માટે સમય અગ્રાહ્મળ : એવો પ્રયોગ થાય છે. આમ આ રીતે વિરોધ થયો.
આ વિરોધને પરિહાર કૃતાકૃત' સમાસના ઉદાહરણ ઉપરથી થશે. જ્યારે કાંઈક થયું ન હોય પરંતુ કરવા માટેનાં બધાં સાધને હાજર હોય અને કાર્ય થઈ શકે તેમ હોય ત્યારે તેને માટે રૂ' શબ્દ વપરાય છે. એ પ્રમાણે ત૫. વિદ્યા વગેરે બ્રાહ્મણના ગુણોને ક્ષત્રિયમાં નિહાળીને ત્યાં જયારે બ્રાહ્મણની સંભાવના થાય ત્યારે શ્રેય શ્રઢાળ:એવો પ્રયોગ શક્ય બને છે. પરંતુ નિષેધવાચક ન વડે મુખ્યાર્થ દ્રાક્ષની નિવૃત્તિ કરવામાં આવે છે અને તેથી સોદાન: એ પ્રયોગ યથાર્થ બને છે.
अमुख्यसंभवे तत्र मुख्यस्य विनिवृत्तये ।
શાન્નવાસ્થાનમાથે ન કયુaો વિરોગ ૨૬૮ ગૌણનો સંભવ હોય ત્યારે મુખ્યાર્થીની નિવૃત્તિ માટે શાસ્ત્ર દ્વારા સ્પષ્ટતા કરતી વખતે પ્રજાયેલ ન વિશેષણરૂપ બને છે. (૨૬૮)
માહ્મળઃ બયમ્ ા એવા પ્રયોગમાં ગૌણુથ બ્રાહ્મણત્વનો ક્ષત્રિયમાં સંભવ પ્રાપ્ત થાય ત્યારે મુખ્યાર્થ મનાયેલા બ્રાહ્મણત્વની નિવૃત્તિ માટે ત્રાહ્મળ પ્રાગમાં જે ન વપરાય છે તે વક્તાના આશયને સ્પષ્ટ કરે છે તેથી તે ઉત્તરપદ ગ્રાહૃાાનું વિશેષણ બને છે.
पदार्थानुपघातेन दृश्यतेऽन्यविशेषणम् ।
अथ जातिमतोऽर्थस्य कश्चिद् धर्मो निवर्तितः ॥२६९।। બીજાના વિશેષણરૂપે રહેલું પદ, (વિશેષ્યરૂપ) પદના અથની નિવૃત્તિ કર્યો વિના પ્રવૃત્ત થતું દેખાય છે. તેથી ( અઢાઢાળ:માં) જાતિવાચક શબ્દનો અર્થને કાઈક ધર્મ નિવૃત્ત બને છે. (૨૬૯)
નસમાજમાં ઉત્તરપદનો અર્થ પ્રધાન હોય છે એવા પક્ષની ચર્ચા કરતાં ભાષાકાર
વા-૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org