________________
૫૦૦
વાકષાય
જણાવે છે કે ભદ્રાવળમાનચેસ્તુતે મામળમાસ્યાયનું કાોતિ ) ભાષ્યકારના આશયને આ કારિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યેા છે.
રાગપુન:। પદમાં રાઞન્ વિશેષણુ, વુવ: એવા વિશેષ્યની નિવૃત્તિ કરતું નથી. સાળ: એવા નગ્ન સમાસમાં નમ્, ઉતરપદ શ્રાદ્દાળ;ની નિવૃત્તિ કરતું હાવાથી નિરક બને છે. પરિણામે ત્રાજ્ઞળમાનય ! એમ સાંભળવામાં આવતાં બ્રાહ્મણને લાવવામાં આવે છે. પરંતુ આ વાત બરાબર નથી, ત્રાક્ષ:પદમાં બ્રાહ્મણ જાતિ એવા અથ દર્શાવનાર હ્વળ શબ્દમાં પ્રાપ્ત થનાર ગુણસમુદાયમાંથી કેટલાકની જ નિવૃત્તિ નશ્ કરે છે. બીજા ગુણ અર્થાત્ ધર્મો તેા રહે છે જ. આ પ્રમાણે નન્દ્ ઉત્તર પદનું વિશેષણ બની શકશે.
अवश्य ब्राह्मणे कश्चित् क्वचिद् धर्मो न विद्यते । विशेषावचनात् तत्र नञः श्रुतिरनर्थिका ॥२७०॥
(દરેક) બ્રાહ્મણમાં કયાંક કાઈક ધમ તેા હાતા (જ) નથી. તેથી (બન્નાાળ: એવા સમાસમાં) કા વિશેષ દર્શાવાતા ન હેાવાથી નગ્ધ શબ્દ અનથક છે. (૨૭૦) ઉપરની કારિકામાંના વિચારને સ્વીકારીએ તે પણ ના-મ્ નું શ્રવણુ નિરર્થક છે એમ આ કારિકા જણાવે છે. કાઈ પણ બ્રાહ્મણમાં બ્રાહ્મણ્યના બધા ગુણો હોતા નથી. તેથી ગુણસમુદાયમાંના એક એ ગુણાની હાજરી હાય તાપણુ દ્રાવળ: શબ્દ વપરાય છે. આથી બ્રાહ્મણુ શબ્દને પ્રદેશવૃત્તિ અથવા અવયવ કહેવાય છે. બ્રાહ્મણત્વના બધા ગુણો ન હોય છતાં માત્ર જાતિને કારણે પણ બ્રાહ્મણ માટે બ્રાહ્મણુ શબ્દના પ્રયાગ થાય છે. બ્રાહ્મળ એમ નગ્ન પ્રયાગ ન કરવામાં આવે તેા પણ ત્રાળ; શબ્દ અવયવાિ જ રહે છે. તેથી ન॥ અનક છે એમ ભાષ્યકારનું કચન છે.
अविशिष्टस्य पर्यायो नञविशिष्टः प्रसज्यते । अन्वाख्यानाद्धि साधुत्वमेवंभूते प्रतीयते ||२७१||
નમ્ થી જોડાયેલા (અબ્રાહ્મનઃશબ્દ નથી) નહિ જોડાયેલા (ત્રાાળ શબ્દ)ને પર્યાય અને છે. આમ થતાં (શાસ્ત્ર વર્ડ) અન્વાખ્યાન દ્વારા જ (ત્રાળ; શબ્દનુ) સાધુત્વ સમજવામાં આવે છે. (૨૭૧)
Jain Education International
पदार्थानुपघातेन यद्यप्यत्र विशेषणम् ।
उपचारसतोऽर्थस्य सावस्था द्योत्यते नना ॥ २७२ ॥
વિશેષણ (પદ) (વિશેષ્ય) પદના અર્થની નિવૃત્તિ કર્યા વિના પ્રવૃત્ત થાય છે, છતાં (અત્રાળ: સમાસમાં) આરોપિત સત્તારૂપ અર્થ દર્શાવતા તે (ત્રાક્ષળ: શબ્દ)ની તે અવસ્થા ની વડે વ્યક્ત થાય છે. (૨૭૨)
ઉપરની એ કારિકાઓમાં રજૂ કરવામાં આવેલી મુશ્કેલીએનું નિવારણ આ કારિકા દ્વારા કરવામાં આવે છે. રાગપુલઃ । એવા સમાસમાં રાઞા એવું વિશેષણ પદ પુરુષ એવા
For Private & Personal Use Only
www.jainelibrary.org