________________
ત્રીજુ કાંડ
પ૭૧ વિશેષ પદની નિવૃત્તિ કરતું નથી. તેથી સામાન્ય રીતે એમ સમજવામાં આવે છે કે ઉત્તર પદ ગ્રાન: ની નિવૃત્તિ કરનાર ન... , વિશેષણ બની શકે નહિ.
છતાં પણ ગ્રાહ્મળ: સમાસમાં ક્ષત્રિયમાં આરાપિત થતી બ્રાહ્મણત્વરૂ૫ અર્થની ગૌણુવસ્થા ન– વડે વ્યક્ત થાય છે. તેથી ગ્રાહ્યઃ પદમાં ન ઉરારપદની નિવૃત્તિ કરતા ન હોવાથી તેનું વિશેષણ બનશે જ.
विशेष्येषु यथाभूतः पदार्थः समवस्थितः ।
तथाभूते तथाभावो गम्यते भेदहेतुभिः ॥२७३॥ વિશેષ્યમાં જે પ્રકારે (વિશેષણ) પદાર્થ બરાબર રહે છે તે પ્રકારે તેવું (વિશેષણવિશિષ્ટત્વ) બીજાની વ્યાવૃત્તિના કારણરૂપ ((વશેષણપદ) વડે સમજાય છે. (૨૭૩)
રાગપુર, નીરવણ, વગેરે સમાસોમાં પાન અને નીઝ એવાં વિશેષણ પદોના સાનિથી ચોક્કસ વ્યક્તિ અને ચેકકસ રંગનું કથન સમજવામાં આવે છે, તે પ્રમાણે ન. સમાસમાં પણ બ્રાહ્મળ: પદમાં દ્રોહાન પદનો અર્થ ક્ષત્રિયમાં આરોપવામાં આવે છે. આવો આપ ઉપચારબુદ્ધિથી કરવામાં આવે છે. તેથી નગ ને વિશેષણ કહી શકાશે. એટલા માટે भाष्यमा ५ उयुं छे अथेह राजपुरुषमानय इत्युक्ते पुरुषमात्रस्य आनयनकस्मान्न भवति । अस्त्यत्र विशेषः । राज। विशेषकः प्रयुज्यते । तेन विशिष्टस्य आनयन भवति । इहापि तहि नन विशेषकः प्रयुज्यते । तेन न विशिष्टस्य आनयन भविष्यति ।
निवृत्तेऽवयवस्तस्मिन्पदाथै वर्तते कथम् ।
नानिमित्ता हि शब्दस्य प्रवृत्तिरुपपद्यते ॥२७४॥ તે (અવયવ) પદાર્થની નિવૃત્તિ થાય તે અવયવ(વાચક બ્રાહ્મણ) શબ્દ કેવી રીતે પ્રવૃત્તિ કરશે? કારણ કે પ્રવૃત્તિના નિમિત્ત વિનાની શબ્દની પ્રવૃત્તિ પ્રાપ્ત થતી નથી. (૨૭૪)
ઉપચારરૂપ નથને નહિ જાણનાર પૂછશે કે નથવિશિષ્ટ ઉત્તર પદનો બ્રાહ્મણ એ અર્થ તે કયો નથ? આના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં મુખ્ય અર્થ બ્રાહ્મણત્વની નિવૃત્તિ છે એ ક્ષત્રિય વગેરે અર્થ દર્શાવતો નર્થ તે છે. ( પુનરસી ( નિવૃત્તિપાર્શ્વ ! મહાભાષ્ય)
આ કારિકામાં એક વિશેષ શંકા ઉઠાવવામાં આવી છે.
શબ્દને અર્થ માત્ર બુદ્ધિ વડે ક૯૫વામાં આવતું હોય ત્યારે પણ બાહ્ય એવા કઈક પ્રવૃત્તિનિમિત્ત ઉપર જ તે આધાર રાખે છે.
બાહ્ય અસ્તિત્વ અને બુદ્ધિનિક કપના વચ્ચે અભેદ સમજવામાં આવતાં પણ શબ્દના અર્થની બાહ્ય સત્તા પ્રાપ્ત થશે. હવે જે બ્રાહ્મણ શબ્દ તેના ગુણસમુદાયમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org