SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૨ વાક્યપદય કઈ એક ગુણ દર્શાવતો હોય તો તેને કોઈ પણ નિમિત્ત વિના ક્ષત્રિય શબ્દમાં પ્રવૃત્તા થતો કેવી રીતે દર્શાવી શકાય ? અને આ રીતે ન, બુદ્ધિ વડે કટપવામાં આવેલી અવસ્થા વ્યક્ત કરે છે એમ પણ કેવી રીતે કહેવાશે? आराच्छब्दवदेकस्य विरुद्धेऽर्थे स्वभावतः । शब्दस्य वृतिर्यद्यस्ति नः श्रुतिरनर्थिका ।। २७५।। લારા (દૂરથી) શબ્દની જેમ, એક જ (ત્રાહ્મણ) શબ્દનો તેના સ્વભાવને કારણે વિરુદ્ધ અર્થમાં પ્રયોગ થતો હોય તો ન નો ઉપયોગ અનર્થક બનશે. (૨૭૫) મારા શબ્દનો, દૂર અને પાસેનું એમ બે પ્રકારનો અર્થ સમજવામાં આવે છે તેમ, વાદળઃ શબ્દમાંથી બ્રાહ્મણ અને બ્રાહ્મણત્વ વિનાને ક્ષત્રિય એવા બે વિરહ અથ પ્રાપ્ત થતા હોય તે બ્રાહ્મણ શબ્દમાંથી ક્ષત્રિય એવો અર્થ પ્રાપ્ત થશે. તો પછી નગ્ન નો ઉપયોગ જ ન હોય તો ન... સમાસનું વિધાન શા માટે કરવું ? ભાષ્યકાર પણ જણાવે यदि स्वाभाविकी निवृत्तिः किं नञ प्रयुज्यमानः करोति । अथ स्वभावो वचनादन्वाख्येयत्वमर्हति । तद्वाच्यमप्रसिद्धत्वान्नाथों विनिवर्त्यते ।।२७६।। હવે જે સ્વાભાવિક અર્થ સ્વભાવને પણ (સૂત્ર)વચન દ્વારા સ્પષ્ટ કરવાને હોય તો તે (અર્થસ્વભાવ) જાણતો ન હોવાથી ન વડે અર્થની નિવૃત્તિ થાય છે એમ જાહેર કરવું જોઈએ. (૨૭૬) ભાષ્યકાર જણાવે છે કે મા વાવની | સત્ વ નગ્ન પ્રયુષ્યમાન: વાર્થ નિવર્નયતિ | આ વાતને અહીં સમજાવવામાં આવી છે, જે બ્રાહ્મણ શબ્દને અર્થ દર્શાવવાને સ્વભાવ બ્રાહ્મણ અને ક્ષત્રિય એવા બે અર્થે દર્શાવતે હેય તે ન વડે પ્રસિદ્ધ અથની નિવૃત્તિ થાય છે એમ સૂત્રવચન વડે જણાવવું જોઈએ. - હવે જે પ્રયોગ વડે એવા અર્થ સ્વભાવને સમજવામાં આવે કે બધા શબ્દ, બીજા શબ્દની મદદ વિના પણ કેટલીક વાર વિરુદ્ધ અર્થ દર્શાવી શકે છે, તે પણ ન ની અપેક્ષા રહેશે નહિ. यद्यप्युभयवृत्तित्व' प्रधान तु प्रतीयते । प्रस्थान गम्यते शुद्धे तदर्थेऽपि न तिष्ठतौ ॥२७७॥ (શબ્દ) બને અર્થો દર્શાવતું હોય છતાં પણ (તેને) મુખ્ય અર્થ જ સમજવામાં આવે છે. સ્થા માં ગમનને અર્થ હોવા છતાં, માત્ર તે ધાતુમાંથી તે અર્થ પ્રાપ્ત થતું નથી. (૨૭૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy