SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ 338 विकल्पेनैव सर्वत्र संज्ञे स्यातामुभे यदि । आरम्भेण न योगस्य प्रत्याख्यानं समं भवेत् ॥ १३४ ॥ પરંતુ (આવા) બધા પ્રયાગે!માં જે (કમ અને સ`પ્રદાન એવી એ સ'જ્ઞાએ વિકલ્પે પ્રાપ્ત થતી હૈાય તે ત્યર્થર્મનિ॰-સૂત્રનાં સ્વીકાર અને નિરાકરણુ એક સરખાં સમજાશે નહિ. (૧૩૪) ક્રિયાને અવિભક્ત સમજવી કે વિભાગેાવાળી સમજવી એ અંગે કાઈક નિયમ અવશ્ય કરવે જોઈએ. જો આવા નિયમ કરવામાં ન આવે તેા કમ અને સંપ્રટ્ઠાન એવી સત્તાઓ બધે પ્રાપ્ત થશે. ગટ્ય ધાતુને બંને સંજ્ઞાએ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ઘાય નિર્દેતે) (શ્રાદ્ધની નિંદા કરે છે)માં ભેદવિવક્ષા છે અને પતિ કોનમ્ । (ભાત રાંધે છે)માં અભેવિવક્ષા છે. ગસ્ત્યયંમળિ॰ ! સૂત્રમાં ચેષ્ઠાયાં અને શનિ એવા અપવાદસૂચક શબ્દો છે. તેનાં ઉદાહરણા મનસા વારુપુત્ર પતિ । (મન વડે પાટલીપુત્ર જાય છે) અને અન્નાન પદ્ઘતિ । (માગે જાય છે)માં પણ અભેદવિવક્ષા છે. ક્રિયાસમુદાય અંગે ભેદ સમજવા કે અભેદ સમજવા એવી સ્થિતિમાં લાવ્યવહારમાંની તેમની વિવક્ષા નિર્ણાયક બને છે. ભેદાભેવિવક્ષા ન માનીએ તે। આ સૂત્રતા સ્વીકાર કરવા યેાગ્ય ઠરશે. જો વિક્ષાને ધ્યાનમાં રાખીએ તે। આ સૂત્રનું પ્રત્યાખ્યાન કરવું યેાગ્ય ઠરશે. વાપીય त्यागरूपं प्रदातव्ये प्राप्ये संसर्गदर्शनः । आस्थित कर्म यत् तत्र द्वैरूप्य' भजते क्रिया ।। १३५ || જ્યાં પહેાંચ્યા છે તે (માત્ર રૂપી) કમના સંબંધમાં ક્રિયા, આળગેલા(મા). ને ત્યાગ અને જયાં પહાંચવુ છે તેની સાથે સબંધ, એવાં બે રૂપા પ્રાપ્ત કરે. (૧૩૫) શસ્ત્ય મેળ૰ । સૂત્ર ઉપરનાં વાર્ત્તિા અને ભાષ્યના કેટલાક મુદ્દાઓને આ કારિકામાં અવતારવામાં આવ્યા છે. આ સૂત્રમાંના અધ્વનિ શબ્દમાં રસ્તાના અથ દર્શાવનારા શબ્દને પણ સમાવેશ કરવા જોઈએ, જેથી વસ્થાન ઇતિ । (રસ્તે જાય છે) એવા પ્રયેગામાં આ સૂત્રનયમ લાગુ પડે નહિ. અનધ્વનિ એવે પ્રતિષેધ જે રસ્તે ચાલવાનું શરૂ કર્યું" હેાય એવા રસ્તા અંગે થવા જોઈએ. આ સૂત્રના પ્રત્યેાજન અંગે જણાવવામાં આવ્યુ છે કે આ સૂત્રથી શ્રામ ગતિ । એવા દ્વિતીયાના પ્રયાગ ઉપરાંત ગ્રામાય નઇતિ ! એવા પ્રયેાગ પણ યાગ્ય ઠરે છે. Jain Education International હુલારાજના વ્યાખ્યાનને પેાતાના શબ્દોમાં અવતારતાં કૈયટ જણાવે છે કે જ્યારે ગમન અને સૌંદન વગેરેમાં ભેદ સમજવામાં આવે ત્યારે સંદર્શન વગેરે ક્રિયાએ દર્શાવતા ક્રિયારૂપ અતે ગમન ક્રિયા દર્શાવતા ક્રિયારૂપ વચ્ચે ક્રિયાકારક સબંધ સમજી શકાય. તેથી પ્રામાય નઇતિ । એવેના પ્રયાગ સિદ્ધ બને. પરંતુ સ ંદર્શીન વગેરે અને ગમન વચ્ચે અભેદ સમજવામાં આવે અને પરિણામે ક્રિયાકારક સંબંધ પ્રાપ્ત ન થાય ત્યારે પ્રામ ઇતિ। એવા દ્વિતીયાના પ્રયાગ થઈ શકે. તેથી ચર્ચ નિ॰ । મૂત્રનું પ્રત્યાખ્યાન કે સ્વીકાર ખ’તેને આધાર લેાકવ્યવહાર ઉપર છે. સરખાવે યટ : भेदाभेदविवक्षा च लौकिकप्रयोगानुसारेण नियतविषया इत्यारम्भप्रत्याख्यानयोर्नास्ति फलभेदः । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy