SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી કાંડ નર્મળા યમમિત્રૈતિક મંત્રવાનમ્ । (પા. મૂ. ૧-૪-૩૨ ) ઉપરના ભાષ્યમાંની કેટલીક ચર્ચાને નિચેાડ આકારિકામાં આપવામાં આવ્યે છે. આ સૂત્રમાં યિા શબ્દ ઉમેરવા જોઈએ, જેથી શ્રાદ્યાય નિર્દતે । (શ્રાદ્ધની નિન્દા કરે છે), યુદાય સંઘને ! (યુદ્ધ માટે તૈયાર થાય છે) અને ૧ચે શેતે । (પતિ માટે સૂવે છે) જેવા પ્રયેાગા સિદ્ધ થઈ શકે. આવી શ'કા માટે જણાવવામાં આવ્યું છે કે યા શબ્દ ઉમેરવાની જરૂર નથી, કારણુ કે, સામાન્ય વ્યવહારમાં ક્રિયાને કમ' સમજવામાં આવ્યું છે, જેમકે દિ ક્રિયા રિસિ । (તું શુ ક્રિયા કરવાના છે?) પ્રયાગ અથ વિધર્મ ચિત્તિ । એવા પ્રયાગ રૂપે સમવામાં આવે છે. પૂર્વ પક્ષી પેાતાની વાત ચાલુ રાખતાં કહે છે કે સૂત્રેામાં કૃત્રિમ સત્તાને પ્રયાગ થવા જોઈએ. તુરીત્સિતતમ કર્મ । (પા. મૂ. ૧.૪.૪૯) સૂત્ર કનું લક્ષણ આપે છે. તેમાં ક્રિયાને જો કર્મ માને તે ક્રિયા કેવી રીતે ઈપ્સિતતમ થઈ શકે? આવી ક્રિયા સદન (માનસિક સંકલ્પ), પ્રાથ'ના (વિનતિ), અધ્યવસાય (નિશ્ચય), આરંભ, અને ફળની પ્રાપ્તિ હાઈ શકે. અડી અગાઉની ક્રિયા સદનનુ કમ પ્રાના થશે, પ્રાથનાનુ કમ અધ્યવસાય થશે. એ પ્રમાણે અગાઉની દરેક ક્રિયાનુ` ક` પછીની ક્રિયા થશે. તેથી સૂત્રામાં ક્રિયા શબ્દ પ્રત્યેાજવાની જરૂર નથી. क्रियाणां समुदाये तु यदेकत्व विवक्षितम् । तदा कर्म क्रियायोगात् स्वाख्ययैवोपचर्यते ॥१३२॥ (પરંતુ) જ્યારે (અનેક) ક્રિયાઓના સમૂહ અંગે એકત્વની વિવક્ષા હાય ત્યારે ક, ક્રિયા સાથે સંકળાયેલુ' હાવાથી, તે પેાતાના (જ કમ' એવા નામે) આળખાય છે. (૧૩૨) 333 સદર્શીન વગેરે ક્રિયાઓના સમૂહ પરસ્પર સંકળાયેàા હોવા છતાં જો સમકક્ષ સમજવામાં આવે અને તેમનામાં અ’ગાંગિભાવ આરેાપવામાં ન આવે તે ધાતુ વડે થનારા અભિધાનમાં સત્તા સમજવી જાઈએ, સપ્રદાન સંજ્ઞા નહિ. ટાયરોતિ । જેવું સપ્રદાન કારકવાળું ઉદાહરણ યાગ્ય નથી, કારણકે, સાદડી બનાવવાની ક્રિયા એક અભિન્ન ક્રિયા તેથી ટ. રોતિ એવા ક`કારકવાળા પ્રયેગ યાગ્ય ઠરશે, भेदाभेदविवक्षा च स्वभावेन व्यवस्थिता । तस्माद् गत्यर्थकर्मत्वे व्यभिचारो न दृश्यते ॥१३३॥ ક્રિયાને વિભાગેા વિનાની સમજવી કે વિભાગેાવાળી સમજવી તે ( વાત ), (ધાતુના અર્થ)ના સ્વાભાવિક (ઉપયેાગ) ઉપર આધાર રાખે છે. તેથી ગતિ એવા અ દર્શાવનારા ધાતુઓના કમ અંગે વિવાદ નથી. (૧૩૩) Jain Education International ક્રિયાને અવિભક્ત સમજવી કે વિભાગેાવાળી સમજવી તેના આધાર ધાતુનેા વ્યવહારમાં પ્રયેણ છે. ગતિને અથ દર્શાવનરા ધાતુએ સાથે સઅહુ ગમનનુ સ્થાન દ્વિતીયામાં પણ પ્રત્યેાજાય અને ચતુથી માં પણ પ્રયેાજાય: જેમકે, ગ્રામ ગતિ ! અને પ્રામાય ઇતિ । એવા બંને પ્રયેગા યેાગ્ય છે. મત્સ્યર્થવળિ દ્વિતીયાનુૌ ચેષ્ટાયામ ત્તિ ૫ (પા. સૂ. ૨.૩,૧૨) ઉપરથી આ બાબત સિદ્ધ થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy