________________
વાકયપદીય
अनिराकरणात्कर्तुस्त्यागाङ्ग कर्मणेप्सितम् ।
प्रेरणानुमतिभ्यां वा लभते संप्रदानताम् ॥१२९॥ (ત્યાગ) કરનારનો નિષેધ ન હોવાને લીધે, તેની વિનંતીને કારણે અને તેની સંમતિને કારણે, ત્યાગરૂપી કમ વડે, કર્તાને ઈષ્ટ એવા ત્યાગને નિમિત્ત બનનારને, સંપ્રદાન કહે છે. (૧૨૯)
સંપ્રદાન શબ્દ અન્વર્થ છે. ત્યાગ એટલે આપનારના સ્વત્વની નિવૃત્તિ અને બીજાને એ સ્વત્વની પ્રાપ્તિ, ત્યાગી એટલે ત્યાગનું નિમિત્ત એવો અર્થ સમજાય છે. ત્યાગ કરવાન અંગે એટલે નિમિત્ત, જમણો હાથ અને સંકલ્પ માટેનું જળ બની શકે. તેથી અવ્યાપ્તિ થતી અટકાવવા માટે ના હિતમ્ ! (કમ વડે કર્તાને ઈસિત એવું દાનરૂપી કાય) એવો શબ્દ મૂક્યો છે. ઝઘ વä ઢાત ! (બેબીને કપડું આપે છે) એવા ઉદાહરણમાં દાનને અર્થ નથી. તેથી ચતુર્થીનો પ્રયોગ નથી.
हेतुत्वे कर्मसंज्ञायां शेषत्वे वापि कारकम् ।
रुच्यादिषु शास्त्रेण संप्रदानाख्यमुच्यते ॥१३०॥ જે કારક, હેતુ, કર્મ અથવા શેષ બની શક્યું હોત તેને વ્યાકરણશાસ્ત્રમાં વ્યર્થીનાં પ્રિયાજી (પા.સુ. ૧-૪-૩૩)થી શરૂ થતાં સૂત્ર વડે સંપ્રદાન કહેવામાં આવ્યું છે. (૧૩૦)
વરતાય રીતે મોઢ: ૫ (દેવદત્તને લાડુ ભાવે છે)માં દેવદત્ત હેતુ છે કારણ કે ઈસિત જે મોદક તેને પ્રયોજક દેવદત્ત છે. તેથી પ્રયોજક હેતુને પ્રાપ્ત થતી વિભક્તિ દેવદત્તની થશે. ક્રથથનાં ઝિયમન:I (પા.સુ. ૧.૪.૩૯; હર્ ગમવું અર્થવાળા ધાતુઓ સાથે સંબંધવાળા ખુશી થનારને સંપ્રદાન કહે છે) સૂત્રને કારણે દેવદત્ત સંપ્રદાન થશે અને તેને ચતુથી પ્રાપ્ત થશે.
દોત્રે અનુળાતે (હેતાને સ્તુતિ માટે ઉત્સાહવાળો કહે છે) પ્રગમાં હતાની કમસંજ્ઞા થશે પરંતુ મનુષ્યતિya (પ. ૧.૪.૪૧, આવર્તનથી ઉત્સાહિત કરવો એવા અર્થવાળા અનુ અને પ્રતિ ઉપસર્ગ સાથેના 5 સાથે સંબંધવાળો, પહેલાંની ક્રિયાનો કર્તા, સંપ્રદાન કહેવાય છે, તેવત્તાય શત ધારયતિ યજ્ઞ: I (દેવદત્તનું યજ્ઞદત્તને સેનું દેવું છે) પ્રયોગમાં દાનક્રિયાને ઉલ્લેખ નથી, તેથી શેષ કારક થતાં વડી થવી જોઈએ પરંતુ ધીરેઃ ૩નમઃ | (પા. સૂ. ૧.૪ ૩૫,નું દેવું હોવું અથવાળા ધારુ ધાતુ સાથે લેણદારવાચક શબ્દ ચતુથી વિભક્તિમાં મૂકાય છે)થી સંપ્રદાન સંજ્ઞા થશે. કારિકા ૧૨૯માં સંપ્રદાનને લૌકિક અર્થ અભિપ્રેત હતો. કારિકા ૧૩૯માં શાસ્ત્રીય સંપ્રદાનને ઉલેખ કરવામાં આવ્યો છે.
भेदस्य च विवक्षायां पूर्वा पूर्वी क्रियां प्रति ।
परस्याङ्गस्य कर्मत्वान्न क्रियाग्रहण कृतम् ॥१३१॥ જ્યારે મુખ્ય ક્રિયાથી ભેદ જણાવવાનું હોય ત્યારે પછીની ક્રિયા અગાઉની ક્રિયાનું કમ બને છે. તેથી (સંપ્રદાનસંજ્ઞાના સૂત્રમાં) ક્રિયાને ઉલ્લેખ કરવામાં આખ્ય નથી. (૧૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org