________________
૧૭૧
બીજુ કાંડ
પદને મૂળ અર્થ તે સામાન્ય અથવા અવિશિષ્ટ અર્થ અને વાક્યમાં અન્ય પદે સાથે સંબંધ થતાં પ્રાપ્ત થતે તેને અથ એટલે વિશિષ્ટ અર્થ.
સરખાવો પુણ્યરાજઃ વઘાર્થકઢાનાં પાનામુવા તાપત્યારારંવઘો કમિવાર્યનિચઃ प्राप्नोति । अत: प्रत्येक वाक्यपरिसमाप्ति पक्षे सत्यभूतपदपदार्थासंभव एव ।
एकः साधारणो वाच्यः प्रतिशब्दमवस्थितः ।
सङ्घे सङ्घिषु चार्थात्मा संनिधाननिदेशकः ॥३९८।। બધાં પદોમાં સમાન, પ્રત્યેક શબ્દમાં રહેલે અને (અન્ય પદોના) સાંનિધ્યને નિર્દેશ કરતે અખંડ (વાયાર્થરૂપ) અર્થાત્મા, સમૂહમાં તેમજ અવયવોમાં રહેલે હોય છે. (૩૯૮)
यथा साधारणे स्वत्वं त्यागस्य च फल धने ।
प्रीतिश्चाविकला तद्वत्सम्बम्धोऽर्थेन तद्वताम् ॥३९९।। બધાંની સમાન માલિકીવાળા ધનમાં જેમ આત્મીયતા અને તેમાંથી આપેલ દાનમાં સમાન ફલપ્રાપ્તિ અને પૂરેપૂરો આનંદ સમજાય છે તે પ્રમાણે વાકયને અને તેના અવયરૂપ શબ્દોનો તેમના અર્થો સાથે સંબંધ હોય છે. (૩૯૯)
वर्णानामर्थवत्तायां तेनैवार्थेन तद्वति ।
समुदाये न चैकत्वं भेदेन व्यवतिष्ठते ॥४००॥ જે વર્ષોની અર્થવત્તા હોય (અને) તે જ અર્થ (વર્ણસમુદાય(રૂપ પ્રાતિપદિક)માં હોય તે એકત્વ સંખ્યા જુદા જુદા વર્ગો વડે) જુદી જુદી સમજાતી નથી. (૪૦)
एकेनैव प्रदीपेन सर्व साधारणं धनम् ।
पश्यन्ति तद्वदेकेन सुपा संख्याभिधीयते ।।४०१॥ જેમ એક દીવા વડે બધા માણસો સહિયારા ખજાનાને જુએ છે તેમ એક વિભક્તિ(પ્રત્યય) વડે (પ્રકાશિત બનતી) સંખ્યાનું અભિધાન થાય છે. (૪૦૧)
नार्थवत्ता पदे वर्णे वाक्ये चैव विशिष्यते ।
अभ्यासात्प्रक्रमोऽन्यस्तु विरुद्ध इव दृश्यते ॥४०२।। અર્થવન્દ્રના સંદર્ભમાં વર્ણો, પદો અને વાકયમાં કશી ભિન્નતા નથી. (પ્રચલિત) પરંપરાને કારણે આવી જુદી પરિપાટી જણાય છે અને (સ્વીકૃત અખંડ વાકયાથના સિદ્ધાન્તથી) જુદી પડતી હોય તેમ દેખાય છે. (૬૦૨)
યાસ્કે કરેલા ઉલ્લેખ વઢપ્રકૃતીનિ સર્વરરળાનાં પાર્વતાનિ (નિrછ.૧૭), રૂપી સિદ્ધાન્તમાં પદ અને પદાર્થોનું મહત્ત્વ છે. પતંજલિ પણ આવા સવસંમત સિદ્ધાન્તનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે સર્વવારિષ વં શાસ્ત્ર તત્ર નૈ: વથા ય શાસ્થાતુF ભર્તુહરિ સૂચવે છે કે અન્ય મતોમાં વર્ષોની અને પદોની અર્થવત્તા સમજવામાં આવે છે. અખંડ વાક્યાથરૂ૫ મતનો આથી વિરોધ થાય છે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org