________________
વાકશ્યપનીય
ન: શાં હતામ્ નો અર્થ : અ : 0ાતામ્ ! અથવા ના શd
reતા લેતાં દંડય વ્યક્તિ અને દંડસંખ્યાની દ્વિરુક્તિ થશે. એવી દ્વિરુક્તિ અહીં પ્રાપ્ત થતી નથી; (૨) શd ઢાતા= એવા વચનમાં કwહ્ય રાતરુનમ એવો અથ સમજતાં બીજી સંખ્યા પ્રાપ્ત થશે, પરંતુ આવી સંખ્યાનો અભાવ છે; 35HTE ક્રિયાપદ, સમુદાયમાં પરિસમાપ્ત થાય છે, પ્રત્યેકમાં નહિ. આમ હોવાથી અહીં જ રાત ઇ તામ્ ! વાક્યની સમુદાયમાં પરિસમાપ્તિ થાય છે.
भुजिद्न्द्वकशेषाभ्यां यत्रान्यैः सह शिष्यते ।
तत्रापि लक्षणार्थत्वाद् द्विधा वाक्य समाप्यते ।।३९२।। દ્વન્દ્ર અને એકશેષ વડે, જ્યારે બીજાઓ સાથેના ભોજનનું વિધાન કરવામાં આવે ત્યારે ત્યાં પણ લક્ષણાથી મળતા અર્થને કારણે, વાક્યની બે પ્રકારે પરિસમાપ્તિ થાય છે. (૩૯૨)
वाक्यान्तराणां प्रत्येकं समाप्तिः फैश्चिदिष्यते ।
रूपान्तरेण युक्तानां वाक्यानां तेन सङ्ग्रहः ॥३९३।। એક મુખ્ય વાકયમાં તેનાં અંગભૂત બીજા વાકયોની પ્રત્યેકમાં પરિસમાપ્તિ થાય છે, એમ કેટલાક(આચા) જણાવે છે અને આ રીતે તેના વડે, જુદાં જુદાં રૂપવાળાં વાકાને, સારી રીતે સમાવેશ કરવામાં આવે છે. (૩૯૩)
न वाक्यस्याभिधेयानि भेदबाक्यानि कानिचित ।
तस्मिन्स्तूच्चरिते भेदांस्तथान्यान्प्रतिपद्यते ।।३९४।। અંગવાક મહાવાક્યના અભિધેય રૂપ હતાં નથી; તે (મહા)વાકય ઉચ્ચારાતાં તેનાં બીજા (અંગભૂત) વાને તે (મહાવાક્ષાર્થ) પ્રમાણે સમજવામાં આવે છે. (૩૯?
येषां समस्तो वाक्यार्थः प्रतिभेद' समाप्यते ।
तेषां तदानीं भिन्नस्य किं पदार्थस्य सत्तया ॥३९५॥ જેમના મતમાં અખંડ વાયાર્થ(તેના અવયવરૂપ) પ્રત્યેક પદમાં પરિસમાપ્ત થાય છે, તેમને જુદા જુદા પદાર્થના અસ્તિત્વની શી જરૂર છે? (૩૯૫)
अथ तैरेव जनितः सोऽर्थो भिन्नेषु वर्तते ।
पूर्वस्यार्थस्य तेन स्याद्विरोधः सह वा स्थितिः ॥३९६॥ હવે જે તે (અવયવરૂપ પદો)વડે ઉત્પન્ન થયેલ વાક્યર્થ જુદાં જુદાં પદોમાં સમાપ્ત થતું હોય તો કાં તે પહેલાંનાં (પદના) અથ સાથે તેનો વિરોધ થાય અથવા સાથે અવસ્થાન થાય (૩૯૬)
सहस्थितौ विरोधित्वं स्याद्विशिष्टाविशिष्टयोः ।
व्यभिचारी तु सम्बन्धस्त्यागेऽर्थस्य प्रसज्यते ॥३९७॥ (પદાર્થના અને વાકયાર્થના) એકસાથે અવસ્થાનમાં (પદના) વિશિષ્ટ અને અવિશિષ્ટ (અર્થ) વચ્ચે વિરોધ પ્રાપ્ત થશે; પદના અર્થને ત્યાગ થતાં (પદ અને અથ વચ્ચેનો સંબંધ અનિત્ય કરશે. (૩૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org