________________
બીજુ મંડ
संभूय त्वर्थलिप्सादिप्रतिषेधोपदेशने । पृथगप्रतिषिद्धत्वात्प्रवृत्तिर्न विरुध्यते ॥ ३८६ ॥
સપત્તિની લાલસાને નિષેધ સમુદાયને ઉપદેશવામાં આવતાં, દરેકને જુદે નિષેધ ઉપદેશ્થા નથી એમ માનીને, (વ્યક્તિગત નિષેધની) પ્રવૃત્તિ નકારાતીનથી.(૩૮૬)
व्यवायलक्षणार्थत्वादद्कुप्वाङादिभिस्तथा ।
प्रत्येक वा समस्तैर्वा णत्वं न प्रतिषिध्यते ॥ ३८७||
વ્યવધાનના જ્ઞાપનને કારણે ટ્, ૪, પુ અને આ વર્ણો વડે વ્યક્તિગત રીતે કે સમુદાયની રીતે ના છ્તા પ્રતિષેધ કરવામાં આવતા નથી. (૩૮૭) अनुग्रहार्था भोक्तृणां भुजिरारभ्यते यदा ।
देशकालाद्यभेदेन नानुगृह्णाति तानसौ ||३८८||
દેશ અને કાલને વિચાર્યાં વિના, ભાજન કરનારાએ ઉપર ઉપકાર કરવા માટે (યજમાન વડે) ભાજન આરંભાય છે, ત્યારે, દેશ અને કાલના ભેદની અવગણના વડે તે (યજમાન) તેમના ઉપર ઉપકાર કરતા નથી. (૩૮૮)
૧૬૯
લગ્ન વગેરેના સંદર્ભમાં ભાજક્રિયા ભાજન કરનારાઓ ઉપર ઉપકારરૂપ હાય અથવા શ્રાદ્ધ વગેરેના સંદર્ભમાં લેાકાપવાદને દૂર કરવા હોય. તેમાં દેશકાલના વિચાર કર્યાં હેાય અથવા ત કર્યાં હોય; જેમ કે ઉનાળામાં ઠંડા શ્રીખંડ પીરસ્યા હોય તે દેશકાલના વિચારરૂપી અનુગ્રહ હાય અને તીખાં મરચાંનુ શાક પીરસ્યુ હાય તે। દેશકાલના વિચાર કર્યાં ન હાય. દેશકાલને વિચાર નહિ કરનારા યજમાન જમનારાઓ ઉપર કરા ઉપકાર કરતા નથી.
पात्रादिभेदान्नानात्वं यस्यैकस्योपदिश्यते ।
विपर्यये वा भिन्नस्य तस्यैकत्वं प्रकल्प्यते ॥ ३८९ ॥
જુદાં જુદાં વાસણામાં અપાતા ભાજનને કારણે એક જ લેાજનનું જે અનેક જણાવાય છે, તેથી ઊલટુ (વાસ્તવમાં) ભિન્ન એવા તે ભાજનકાનું (ઔપાધિક) એકત્વ કલ્પવામાં આવે છે. (૨૮૯)
Jain Education International
संहत्यापि च कुर्वाणा भेदेन प्रतिपादिताः ।
स्वं स्व भोज्यं विभागेन प्राप्तं संभूय भुञ्जते ॥ ३९०॥
સમૂહમાં ભાજન કરનારા, પરંતુ જુદા જુદા ઉલ્લેખવામાં આવતા (ભેાજનકર્તાએ), જુદા જુદા મળેલા પેાતાના ભાજનને સમૂહમાં જમે છે. (૩૯૦) वीप्साया विषयाभावाद विरोधादन्यसंख्यया ।
द्विधा समाप्त्ययोगाच्च शत सड् घेऽवतिष्ठते ॥ ३९९ ॥
(દંડવ્ય વ્યક્તિએ!)ને આવરી લેવા રૂપી વિષય અંગે કથન નહિ હાવાથી, બીજી સંખ્યા સાથે થતા વિરાધને લીધે, અને (ક્રિયાપદ્યાની) બંને પ્રકારે પરિ સમાપ્તિ થતી નહિ હાવાથી સે। એવી સંખ્યા સમૂહમાં પરિસમાપ્ત થાય છે. (૩૯૧)
વા-૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org