________________
હ
વાકયપદીય लक्ष्यस्य लोकसिद्धत्वाच्छास्त्रे लिङ्गस्य दर्शनात् ।
अर्थिध्वादैक्षु भेदेन वृद्धिसंज्ञा समाप्यते ॥३८१॥ લેકમાં (તેના) પ્રગે પ્રસિદ્ધ હોવાથી અને શાસ્ત્રમાં તે અંગે સ્પષ્ટ) નિદેશે જણાતા હોવાથી અને સંસીએ અંગે તેની અપેક્ષા હોવાથી વૃદ્ધિા પ. ટૂ. ૨.૨.૨માં પ્રાપ્ત થતી) વૃદ્ધિસંજ્ઞા, આ, એ અને ઔમાં પ્રત્યેકમાં પરિસમાપ્ત થાય છે. (૩૮૧)
લાકમાં માઘસુપ્લાયનિક, તિવાનિ, વાવ, એવા વૃદ્ધિસંજ્ઞાવાળા પ્રવેગો પ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં વધેડવીનાન્ ! (૧. . દ. ૨.૮૭), મોઢાનાં ૨ | (વા, . ૬.૨.૮૮) અને વૃશ્ચિર્યચાવામાટિઢવૃદ્ધF I (1. ટૂ. ૧.૧.૭૨) સુત્રો વડે પ્રત્યેક સંસીની વૃદ્ધિસંજ્ઞા થાય છે.
शतादानप्रधानत्वाद् दण्डने शतकर्मके।
अर्थिनां गुणभेदेऽपि संख्येयोऽर्थो न भिद्यते ॥३८२।। | (T: શાં રાચત્તામાં એવા વચન પ્રમાણે), (સિક્કાઓ)ના દંડના કાર્યમાં સે લેવાનું મુખ્ય હોવાથી, ગર્ગે જુદા જુદા હોવા છતાં (સને સિક્કા એ એવો) સંખેય અર્થ જુદી જુદી વ્યક્તિઓને લાગુ પડતો નથી. (૩૮૨)
संघस्यैव विधेयत्वात्कार्यवत्प्रतिपादने।
तत्र तन्त्रेण सम्बन्धः समासाभ्यस्तसंज्ञयोः ॥३८३॥ સમાસ અને અભ્યાસ સંજ્ઞાઓમાં સમુદાયનું જ વિધાન થયું હોવાથી અને (શબ્દાર્થ સંબંધ) ઉત્પાદ્ય છે એવા પક્ષનો આશ્રય લેતાં, (તે બે સંજ્ઞાઓ)માં સમુદાય વડે સંબંધ થાય છે. (૩૮૩)
કારિકા ૩૭ઢ્યાં સમુદાયમાં વાયપરિસમાપ્તિ મત અંગે લૌકિક ઉદાહરણ આપવામાં આવ્યું છે અને કારિકા ૩૮ ૦માં શાસ્ત્રીય ઉદાહરણ આપવામાં આવ્યું છે.
लक्षणार्था स्तुतियेषां काञ्चिदेव क्रियां प्रति । तैर्व्यस्तैश्च समस्तैश्च स धर्म उपलक्ष्यते ॥३८४॥ वृषलैन प्रवेष्टव्यमित्येतस्मिन्गृहे यथा ।
प्रत्येक संहतानां च प्रवेशः प्रतिषिध्यते ॥३८५।। કઈક (ગૃહપ્રવેશ રૂપ) ક્રિયા અંગે જેમના દ્વત્વ રૂપી ધર્મના નિર્દેશન ઉલ્લેખ હોય ત્યારે તે ધર્મ તેમને વ્યક્તિ રૂપે તેમજ સમુદાય રૂપે નિર્દેશ કરતે હોય તેમ સમજાય છે.
“આ ઘરમાં શુદ્રોએ પ્રવેશ કરે નહિ” એવા (આ જ્ઞાવચન)માં દરેક (શૂદ્રને) અને (શ દ્રોના) સમુદાયનો પ્રતિષેધ કરવામાં આવે છે. (૩૮૪-૩૮૫)
સ્તુતિઃ શબ્દથી શ્રત અર્થાત ઉલ્લેખ એ અર્થ સમજીશું. અતિઃ એવું પાઠા-તર પણ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org