________________
બીજુ કાંડ
भोजन फलरूपाभ्यामेकैकस्मिन्समाप्यते । અન્યથા ૢિ વ્યવસ્થાને ન તત્ત્વઃ પ્રવતે ॥૨૬॥
ભાજન, (તૃપ્તિરૂપ)ળ અને (અન્નદાન એવી) ક્રિયા વડે પ્રત્યેક (કર્તા) માં સમાપ્ત થાય છે, (કારણ કે) તેથા જુદી, (સમુદાયમાં વાકયા પરિસમાપ્તિરૂપ) ભાજનવ્યવસ્થા સમજતાં તે (ભાજનરૂપ ક્રિયા) ના અર્થ સમજાશે નહિ. (૩૭૬)
अन्नादानादिरूपां च सर्वे तृप्तिफलां भुजिम् ।
प्रत्येक प्रतिपद्यन्ते न तु नाटयक्रियामिव ॥ ३७७ ||
અન્નપ્રાપ્તિ રૂપ (ક્રિયા)વાળું અને તૃપ્તિરૂપી ફળવાળું ભેજન, નાટચ(ક્રેશન)કાર્યાં જેમ સમૂહને પ્રાપ્ત છે તેમ નહિ, પરંતુ દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય છે, એમ અધા સમજે છે. (૩૩૭)
पाद्यवत्सा विभागेन सामर्थ्यादवतिष्ठते ।
भुजः करोति भुज्यर्थ न तन्त्रेण प्रदीपवत् ॥ ३७८ ॥
પગ ધેાવાનુ પાણી આપવા રૂપી ક્રિયા)ની જેમ તે (ભેાનક્રિયા), અસામર્થ્યને કારણે, જુદી જુદી વ્યક્તિને પ્રાપ્ત થાય છે. પ્રજ્વલિત દીવે જેમ સમૂહને પ્રકાશિત કરે છે તેમ મુ ધાતુ તેના ભેાજન કરવું એવા અને સમૂહ સાથે વ્યાપ્ત કરતા નથી. (૩૭૮)
૧૬૭
પુણ્યરાજને અનુસરીને ખીજી પંક્તિને અથ થશે : “પ્રજવલિત દીવે! (સમૂહને) એકસરખા પ્રકાશિત કરે તેમ, ભેજક્રયા અનેકને માટે એકસરખી રીતે ભેાજનતૃપ્તિરૂપી પ્રયાન સિદ્ધ કરતી નથી.’
यदि कापि तथा भूतेषु कर्मसु । आवृत्तिमन्तरेणापि समुदायाश्रया भवेत् ॥३७९॥
Jain Education International
(આથી વિરુદ્ધ), દા (જોવુ) વગેરે ક્રિયા એક જ હાવા છતાં, (એક અધિકરણ વાળાં) તે કાર્યમાં આવૃત્તિ વિના (પણ) સમૂહને આવરી લેશે. (૩૭૯)
ભાજનક્રિયા આવૃત્તિથી પ્રત્યેક વ્યક્તિને આવરી લે છે, પરંતુ જોવાની ક્રિયા આવૃત્તિ વિના સમુદાયને આવરી લે છે.
भिन्नव्यापाररूपाणां व्यवहारादिदर्शने ।
कर्तॄणां दर्शन भिन्न संभूयार्थस्य साधकम् || ३८०॥
(લાકડાં લાવવાં, ચેાખા છડવા વગેરે) જુદા જુદા વ્યાપારરૂપ કારાનુ (રાંધવા રૂપ) કારૂપે જે નિયત જ્ઞાન તે, સમુદાયમાં વ્યાપીને વ ્ ધાતુના અથ વાચક મનશે. (૩૮૦)
અન્વય : (काष्ठव्यापाराग्नेः संधुक्षणस्थात्यधिश्रयणेत्यादि) भिन्नव्यापाररूपाणां कर्तॄणां (નારાળાં) વાષના િમિન વર્શન ( = જ્ઞાન) તર્ સંમૂય ચે: અર્થસ્ય સાધમ્ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org