________________
, વાકયપદીય
आवृत्तेरनुमान वा सारूप्यात्तत्र गम्यते ।
शब्दभेदानुमान वा शक्तिभेदस्य वा गतिः ॥३७२।। એકસરખા રૂપને લીધે એક જ શબ્દની આવૃત્તિ થઈ છે એવું અનુમાન થાય છે; અથવા તે બે જુદા શબ્દ છે તેવું અનુમાન થશે અથવા તેમનામાં અર્થશક્તિની ભિન્નતા છે તેમ સમજાશે. (૩૭૨)
મહતી સંજ્ઞાઓને ત્રણ રીતે સમજવી જોઈએ : (૧) મહતી સંજ્ઞાઓને એકવાર તેમના પોતાના સૂચિત રૂપમાં અને બીજી વાર અવયવસમુદાયરૂપે એમ બે વખત સમજવી; આવા અવયના અર્થ ઉપરથી તે મહતી સંજ્ઞાને અર્થ પ્રાપ્ત થશે; (૨) બે જુદા શબ્દો સમજવા; (૩) જદી જુદી અશક્તિએાવાળી એક જ સંજ્ઞા સમજવી.
क्व चिद्विषयभेदेन कृत्रिमा व्यवतिष्ठते । __ संख्यायामेकविषय व्यवस्थान द्वयोरपि ॥३७३॥ કયાંક કૃત્રિમ (ત્રશાસ્ત્રીય) સંજ્ઞા વિષયની ભિન્નતા પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે, (પરંતુ) સંખ્યા(જ્ઞા)માં કૃત્રિમ તેમજ અકૃત્રિમ એમ બંનેની એકસરખી વિષયવ્યવસ્થા સમજાય છે. (૩૭૩)
કર્તરિ ક્રર્મવ્યતિદારે (૧. સૂ. ૧.રૂ.૧૪)માં અકૃત્રિમ સંશા પ્રાપ્ત થાય છે અને જર્મન્ચળ (વા. . ૩.૨.૧)માં કૃત્રિમ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. સંખ્યા સંજ્ઞા અંગે કૃત્રિમ તેમજ અકૃત્રિમ બંને પ્રકારની સંજ્ઞાઓનો આશ્રય કરવામાં આવે છે, જેમકે વધુળવતુતિ સંહા (ા. . ૧.૨.૨૧)માં કૃત્રિમ સંજ્ઞા અને સંસ્થા અતિશતાયા: વન માં અકૃત્રિમ સંજ્ઞા પ્રાપ્ત થાય છે.
विषयं कृत्रिमस्यापि लौकिकः क्वचिदुच्चरन् ।
व्याप्नोति दूरात्संबुद्धौ तथाहि ग्रहण द्वयोः ॥३७४।। પ્રકૃતિ તૂરારંવૃદ્ધા (. ઝૂ. ૨૨. રૂ૩) સૂત્રમાં ઉચ્ચારેલ લૌકિક (અકૃત્રિમ) સંજ્ઞાશબ્દ કૃત્રિમ સંજ્ઞાવિષયમાં વ્યાપે છે. તે રીતે બંને (પ્રકારના) સંજ્ઞાશબ્દોનું ગ્રહણ થાય છે. (૩૭૪)
सङ्घकशेषद्वन्द्वेषु केचित्सामर्थ्यलक्षणम् ।
प्रत्याश्रयमवस्थान क्रियाणां प्रतिजानते ॥३७५।। સમૂહ, એકશેષ અને દ્વન્દ્રનો ઉલ્લેખ હોય ત્યાં, (અર્થ) સામર્થ્યને કારણે ક્રિયાઓનો સંબંધ પ્રત્યેક વ્યક્તિ)ની સાથે પ્રાપ્ત થાય છે, એમ કેટલાક (આચાર્યો) જાહેર કરે છે. (૩૭૫)
ત્રાળા: મોકયતાત્ ગ્રામ: મોગ્યતાકૂ અને ફેવરયજ્ઞ વિભુમિત્રા: મોડગ્રન્સામૂ. એવાં એકશેષ, સંધ અને ધન્ડનાં ઉદાહરણમાં ભેજનક્રિયાને સંબંધ પ્રત્યેક વ્યક્તિ સાથે છે, અહીં વાકાથી પ્રક - મતિ માં પરિસમાપ્ત થાય છે, એવા મતનો આશ્રય કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org