________________
બીજ* કાંઠ
૧૬૫
व्यवहारायः नियमः संज्ञानां संज्ञिनि क्व चित् ।
नित्य एव तु सम्बन्धो डिस्थादिषु गवादिवत् ॥३६६।। - કેટલીકવાર સંજ્ઞીઓમાં વ્યવહાર અર્થે સંજ્ઞા શબ્દો અંગે નિયમ કરવામાં આવે છે, પરંતુ જેમ નો વગેરે શબ્દો અંગે (શબ્દાર્થ)સંબંધ નિત્ય છે તેમ ડિલ્ય વગેરે શબ્દો અંગે પણ છે. (૩૬૬)
कृतकत्वादनित्यत्व संबन्धस्योपजायते ।
संज्ञायां सा हि पुरुषैर्यथाकाम नियुज्यते ॥३६७॥ સંબંધ ઉત્પાઘ હોવાથી તેનું અનિત્યત્વ ઉત્પન્ન થાય છે; સંજ્ઞા માટે પુરુષો વડે તેને ઈચ્છા પ્રમાણે જવામાં આવે છે. (૩૬૭)
यथा हि पांसुलेखानां बालकैर्मधुरादयः ।
संज्ञाः क्रियन्ते सर्वासु संज्ञास्वेषैव कल्पना ॥३६८।। જેમ રેતીની રેખાઓ વડે મધુરા વગેરે સંજ્ઞાઓ બાળકે વડે રચવામાં આવે છે તેમ બધી સંજ્ઞાઓ વિષે તેવી જ કલપના (સમજવી). (૩૬૮)
वृद्धयादीनां च शास्त्रेस्मिन्छक्त्यवच्छेदलक्षणः ।
अकृत्रिमोऽभिसंबन्धो विशेषणविशेष्यवत् ॥३६९।। આ શાસ્ત્રમાં વૃદ્ધિ વગેરે સંજ્ઞાઓનો તેમના (નિયત સંજ્ઞીઓમાં) અર્થશક્તિનું નિયમન કરનાર સંબંધ, વિશેષણ અને વિશેષ્યના સંબંધ જે નિત્ય છે.
संज्ञास्वरूपमाश्रित्य निमित्ते सति लौकिकी।
का चित्प्रवर्तते का चिन्निमित्तासंनिधावपि ॥३७०।। લૌકિક સંજ્ઞાઓ, તેમના સ્વરૂપને પ્રવૃત્તિનિમિત્ત તરીકે આધારે લઈને (અથવા) નિમિત્તની ગેરહાજરીમાં (પણ) પ્રવર્તમાન બને છે. (૩૭૦)
શાસ્ત્રીય સંજ્ઞાઓ જેવી કે રિ, ઇ મ વગેરે રૂઢ શબ્દો છે; #ર્મgaનીય, સર્વનામ, નામસ્થાન વગેરે ભેગરૂઢ છે. લોકમાં પણ સ્થિ, વિશ્વ વગેરે સંજ્ઞાશબ્દો રૂઢ છે, જ્યારે રાદન, વમત્ર વગેરે ગરૂઢ છે. આવા સંજ્ઞાશબ્દો તેમના સ્વરૂપને જ પ્રવૃત્તિનિમિત્ત ગણુને પ્રવર્તમાન બને છે; કેટલીક સંજ્ઞાઓ પ્રવૃત્તિનિમિત્ત વિના પણ પ્રવૃત્ત થાય છે.
शास्त्रे तु महती संज्ञा स्वरूपोपनिवन्धना ।
अनुमानं निमित्तस्य संनिधाने प्रतीयते ॥ ३७१ ॥ વ્યાકરણશાસ્ત્રમાં (સર્વનામ જેવી) મોટી સંજ્ઞા (અર્થબોધ અંગે) સ્વરૂપ ઉપર આધાર રાખે છે, (અ) અર્થનિમિત્તની હાજરીમાં અવયવાર્થનું અનુમાન થાય છે. (૩૭૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org