________________
tet
વાયાદીય
પદ્મનો અને વાકયેને પરસ્પર સબધ તેમના અભિધેય મારફત થાય છે. વાકયના અને તેનું અભિધેય ન માનતાં પ્રત્યેાજન માનવામાં આવે તે વાયેા પરસ્પર અસંબદ્ધ થશે, तत्र क्रियापदान्येव व्यपेक्षन्ते परस्परम् ।
क्रियापदानुषक्तस्तु संबन्धोऽथ प्रतीयते ॥ ११४॥
(પરંતુ) ત્યાં અવાન્તર વાકયેનાં ક્રિયાપદો જ એકબીજાની અપેક્ષા રાખે છે, અને ક્રિયાપદોને આધારે રહેલા (તે વાકયેાનેા પરસ્પર) સબંધ સમજાય છે. (૧૧૪)
અન્વિતાભિધાન મત પ્રમાણે વૈયાકરણોને વા" આપતાં જણાવવામાં આવે છે કે વાયેાના અથ ક્રિયાપદે દ્વારા પ્રાપ્ત થાય છે. ક્રિયા અને સાધનમાં ક્રિયા મુખ્ય છે, સાધન ગૌણ છે. વાયતે આખ્યાતપદ રૂપે માતતાં ક્રિયાપદો ઉપર નિર્ભર અથ થાય છે. આવેા અથ ક્રિયા અને સાધન વચ્ચેના સબ ધરૂપે છે.
પ્રાપ્ત
आवृत्तिरनुवादो वा पदार्थव्यक्तिकल्पने ।
प्रत्येकं तु समाप्तोऽर्थः सहभूतेषु वर्तते ॥ ११५ ॥
(આદ્ય પદમાંથી પ્રાપ્ત થતા વાકયોનું) પુન: કથન અથવા (જ્ઞાત અનેા) અનુવાદ પદના અર્થની સ્પષ્ટતા માટે છે. દરેક પદમાં સમાપ્ત થતા વાયા, સાથે રહેલાં પદેમાં જ હાય છે. (૧૧૫)
अविकल्पितवाकयार्थे विकल्पा भावनाश्रयाः ।
अत्राधिकरणे वादाः पूर्वेषां बहुधा मताः ॥ ११६ ॥
વાક્યના અથ વિકલ્પ વિનાના હેવા છતાં (પેાતાના પ્રમાણેના મનના વલણને આધારે કા મનાયા છે. આચાર્યના અનેક મતા પ્રસિદ્ધ છે. (૧૧૬)
આ
‘અધિકરણ’ના વિચારસ્થળ અર્થાત્ વિચારવિષય એવા અથ પુણ્યરાજ આપે છે,
अभ्यासात्प्रतिभा हेतुः शब्दः सर्वेऽपरैः स्मृतः ।
बालानां च तिरश्चां च यथार्थप्रतिपादने ॥ ११७ ॥
માળા માટે અને પશુએ માટે પણ (પદરૂપ કે વાકયરૂપ) સઘળું ઉચ્ચારણ અની સુયેાગ્ય પ્રાપ્તિ માટે અભ્યાસ(રૂપ 'સ્કાર) દ્વારા પ્રતિભા(ના ઉન્મેષ)નું કારણુ અને છે એમ બીજા આચાર્યોએ જણાવ્યુ છે.
(૧૧૭)
Jain Education International
શાસ્ત્રસિદ્ધાન્તે વિષયમાં પ્રાચીન
પદ્મના કે વાક્યના અર્થના જ્ઞાનની પ્રાપ્તિ પ્રતિભાના ઉન્મેષથી થાય છે, પ્રતિભાના મૂળમાં અભ્યાસ અર્થાત્ ક્રમબદ્ધ અને આવતમાન ક્રિયા રહેલી છે. અભ્યાસ એટલે શબ્દનું કેઈ ચેાક્કસ વિષયમાં પ્રવૃત્તિદન. આવા પ્રવૃત્તિદનના સાતત્યથી પ્રતિભારૂપ આંતર જ્ઞાન ઉત્પન્ન થશે. શબ્દથી થતેા અભેધ અભ્યાસને અધીન છે, અભિધાનને અધીન નથી, આમ હાવાથી વાયા જ્ઞાનના મૂળમાં પ્રતિમાને સ્વીકારવી જોઈએ,
For Private & Personal Use Only
www.jainelibrary.org