________________
ખીજુ કાંડ
परिगृह्य श्रुतिं चैकां रूपभेदवतामपि ।
तन्त्रेणोच्चारणं कार्यमन्यथा ते न साधवः ॥ १०९ ॥
(શ્રા ત: અને શ્વેત: એવા રૂપભેદવાળા શબ્દોના પણ (અખંડ) શ્રવણું (શ્વેત્તઃ) ને સ્વીકારીને (બંને અર્થાના એધ માટે) સ`યુક્ત ઉચ્ચારણ કરવું જોઇએ. આમ ન કરવાથી તે શબ્દો શુદ્ધ શબ્દો ગણાશે નહિ. (૧૦૯)
રૂપે મેવાવિ ! એવેા પાઠ લેતાં *ભિન્ન શબ્દોનું એક વર્ણોનુ પૂર્વીરૂપી સાદૃશ્ય અને (અખંડ) શ્રવણુ સ્વીકારીને એવા અથ થશે.
પ્રવૃિદ્ઘ શ્રુતિ
सरूपाणां च वाकयानां शास्त्रेणाप्रतिपादितम् । तन्त्रेणोच्चारणादेकं रूपं साधूपलभ्यते ॥ ११०॥
સરખા રૂપવાળાં વાકચાના સયુક્ત ઉચ્ચારણથી શાઅવડે અમાન્ય એક (અખડ) શુદ્ધ રૂપ પ્રાપ્ત થાય છે. (૧૦)
(પણ)
સરનાળામેવશેષ વિમાૌ । (વા. સૂ ૧.૨.૬૪.) એક વિભક્તિમાં જે સમાન રૂપવાળાં પા પ્રાપ્ત થાય તેમાંથી એક ખાકી રહે છે). સરૂપ એવા શબ્દોને એકશેષ શાસ્ત્રમાં કહ્યો છે, પરંતુ સમાન વાકયેાના એકશેષનુ પ્રતિપાદન કર્યુ નથી, છતાં શાસ્ત્રીય કાર્યમાં તે ઉપયેાગી હાઈ માન્ય બનવું જોઈએ.
एकस्यानेकरूपत्वं नालिकादिपरिग्रहात् ।
यथा तथैव तन्त्रात्स्याद् बहूनामेकरूपता ॥ १११ ॥
૧૦૩
જેમ વાંસળી વગેરે જુદાં જુદાં વાદ્યોમાંથી નીકળતા એક વાયુનાં અનેક રૂપો પ્રાપ્ત થાય છે તેમ અનેક જુદાં જુદાં(શબ્દરૂપે! અને વાકચ) રૂપાનું, સયુક્ત ઉચ્ચારણુ દ્વારા, સમાન રૂપ પ્રાપ્ત થઇ શકે છે. (૧૧૧)
यथा पदसरूपाणां वाक्यानां संभवः पृथक् ।
तथा वाकयान्तराभावे स्यादेषां पृथगर्थता ॥ ११२ ॥
Jain Education International
જેમ (એક વાકયનાં અનેક) પદોના જેવા (એક મિશ્ર વાકયનાં અનેક) અવાન્તર વાકચા જુદાં સંભવે તેમ(એક)જુદા મિશ્રવાકયને અભાવે તે(અવાન્તર વાકયાને જુદા(સ્વતંત્ર) અર્થ થશે. (૧૧૨)
अभिधेयः पदस्यार्थो वाकयस्यार्थः प्रयोजनम् । यस्य तस्य न संबन्धो वाकयानामुपपद्यते ॥११३॥
પદના અર્થ તેનુ અભિધેય છે અને વાકયનેા અથ તેનુ' પ્રત્યેાજન છે એમ જે માને છે તેને માટે વાકયેાના પરસ્પર સ બધ પ્રાપ્ત થશે નહિ. (૧૧૩)
પ્રયેાજન વાકયા છે એવા મીમાંસકમતનું અહીં’ ખંડન કરવામાં આવ્યુ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org