________________
૧૦૨
संहिताविषये वर्णाः स्वरूपेणाविकारिणः । शब्दान्तरत्वं यान्तीव शक्त्यन्तरपरिग्रहात् ॥ १०४ ॥
પેાતાના મૂળરૂપમાં ફેરફાર વિનાના શબ્દો સ`ધિની સ્થિતિમાં તેમને જુદી શક્તિ એની પ્રાપ્તિને કારણે અન્ય શબ્દરૂપને પામે છે. (૧૪)
સન્મભાવની સ્થિતિમાં અવિકારી એવા શ્રાત: શબ્દ જ્યારે સંધિને પ્રાપ્ત થાય છે ત્યારે બીજા અર્થના પ્રત્યાયન ી શક્તિને પ્રાપ્ત કરીને શ્વેતા: એવું અન્યરૂપ પામે છે. इन्द्रियादिविकारेण दृष्ट ग्राह्येषु वस्तुषु ।
आत्मत्यागाहते भिन्नं ग्रहण स क्रमः श्रुतौ ॥ १०५ ॥
(ચક્ષુ) ઇન્દ્રિયના વિકારને લીધે, નેત્ર વડે ગ્રાહ્ય અભિન્ન પદાર્થોનુ' ગ્રહણ તે પદાના સ્વરૂપમાં ફેરફાર વિના પણ ભિન્ન રૂપે થાય છે. (શ્વેતાઃ જેવા) શ્રવણુ અગે પણ આવી જ સ્થિતિ છે, (૧૦૫)
अभिधानक्रिया भेदाच्छब्देष्वविकृतेष्वपि । रूपमत्यन्तभेदेन तदेवैकं प्रकाशते ॥ १०६ ॥
વાણપદીય
(સૉંધિયુક્ત) ઉચ્ચારણકાય ની ભિન્નતાને લીધે અવિકૃત શબ્દોમાંનુ એક રૂપ પણ જાણે અત્યંત જુદું' હોય તેમ સમજાય છે. (૧૦૬)
ऋचो वा गीतिमात्रं वो साम द्रव्यान्तरं न तु ।
गीतिभेदात् गृह्यन्ते ता एव विकृता ऋचः ॥ १०७ ॥
સામ (ગતિવિશેષથી ગવાયેલ) ઋચાઓ છે અથવા માત્ર ગાન(વિશેષ) છે; તે કોઇ જુદા(મન્ત્રરૂપ) પદાર્થ નથી. ગાંતિભેદને કારણે તે જ ઋચાએ ફેરફારવાળી સ્વીકારાય છે. (૧૭)
Jain Education International
उपायाच्छ्रुतिसंहारे भिन्नानामेकशेषिणाम् ।
तन्त्रेणोच्चारणे तेषां शास्त्रे साधुत्वमुच्यते ॥ १०८ ॥
એકબીજાથી જુદાં અને એકશેષવાળાં શબ્દરૂપે ને આવા ઉપાયથી શ્રવણમાં એકરૂપ સમજવામાં આવે છે. આવા તન્ત્ર (રૂપ ઉપાય)થી ઉચ્ચારાયેલાં તેમનુ સાધુત્વ શાસ્ત્રમાં જણાવવામાં આવે છે (૧૦૮)
શ્રુતિસ`હાર એટલે ત્રણમાં સશ્લેષ અર્થાત્ એકરૂપતા, શ્રા તઃ ને શ્વેત: એમ સૉશ્લિષ્ટ ઉચ્ચારણુરૂપે સાંભળવુ, તન્ત્રરૂપ ઉચ્ચારણ એટલે અનેક રૂપાને એક અખંડ શબ્દરૂપે ઉચ્ચારવું. જેમ ઢેલ: વેવ: ૨ લેવો, એવા એકશેષ શાસ્ત્રમાં સ્વીકાય અને છે તેમ શ્વા પુત: અને શ્વેત: એવાં બે ભિન્નરૂપેાના અખ'ડુરૂપ શ્વેત: તે શાસ્ત્રસિદ્ધ સમજવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org