________________
ખીજુ કાંડ
અને શ્ર
યસ્યંતિ ૬ । (પા. મુ. ૬. ૨. ૧૪૮) જણાવે છે કે મેં સરૉક અંગના રૂ વહુ ને દી ફૂંકાર અથવા તદ્ધિત પ્રત્યય આગળ આવતા હોય તે લેપ થાય છે. અહી યસ્ય એ યર્તનુ પડી એકવચન છે અને યથી હૈં અને તે નિર્દેશ સમાહાર દ્વન્દ્વ દ્વારા થાય છે. આ બંને વર્ણવાળુ ચહ્ય પદ બંનેના સંદીએ અર્થાત્ અઢાર કાર અને અઢાર કકારનું અભિધાન કરે છે પરંતુ હૈં અને તેમના સતીએ વચ્ચે અર્થાત્ પ્રત્યાય્ય અને પ્રત્યાયક વચ્ચે ભેદ માનતાં પ્રીયમાન અર્થાત જ્ઞાયમાન એવા રૂ અને થી તેમના સત્તીઓનુ ગ્રહણ થશે નહિ.
ऊ इत्येतदभिन्न' च भिन्नवाक्य निबन्धनम् ।
भेदेन ग्रहणं यस्य पररूपमिव द्वयोः ॥ १०१ ॥
બીજા કારાથી અભિન્ન એવા કાર ભિન્ન ભિન્ન વાકયે। દ્વારા જુદા જુદા ૩ કારને ભેદપૂર્વક સમજાવવા કારણુ બને છે. (પૂર્વ અને પર એવા) એ અંશેાનું જાણે પરરૂપ હોય તેમ તેનું ભેદપૂર્ણાંક ગ્રહણ થાય છે. (૧૦૧)
૧૦૧
प्लुतस्याङ्गविवृद्धि च समाहारमचोस्तथा ।
व्युदस्यता पुनर्भेदः शब्देष्वत्यन्तमाश्रितः ॥१०२॥
વ્રુતના અવયવની વૃદ્ધિ અને સ્વરેાના સમાહારના પ્રતિષેધ કરતા (વાર્ત્તિકકારે) વર્ણા વચ્ચે અત્યંત ભેદને સ્વીકાર્યા છે. (૧૦૨)
પાણિનિસૂત્ર શ્રુતાયૈવ ચુતૌ । (૮.૨.૧૦૨) જણાવે છે કે સૂત્ર ટૂરધૂતે હૈં । (૮.૨.૮૬) અને તેની પછીનાં સૂત્રામાં કહેલ પ્લુત હું અને મૌના સ્થાને પ્રસક્ત કારાદિ સધ્યક્ષરના અયવ TM અને ઉતે પ્લુત થાય છે. ાહોરવીર્ધજીત: 1 સૂત્ર પ્રમાણે પાણિનિને પ્રતાપ્ય અને પ્રત્યાયક વચ્ચે અભેદ ઈષ્ટ છે પરંતુ શ્રુતાત્રેય તુતૌ । (૮.૨.૧૦૬) સૂત્રના વાર્તિક “ વિવૃદ્ધિ પતે । । ઘેાડયોઽાર ચાર ઉજ્જારો વ। !'' પ્રમાણે વાન્તિકકારને ભેદ ઈષ્ટ છે એ વાત આ કારિકામાં જગાવી છે. પુણ્યરાજે ઉલ્લેખેલા શબ્દો વાત્તિકરૂપે કે ભાષ્યવચન રૂપે અત્યારે પ્રાપ્ત થતા નથી પરંતુ વાત્ત કકારના મતના એક સામાન્ય ઉલ્લેખ તરીકે તેમને સમજવા જોઈએ.
સમાહાર; ચરિત: -। (સૂત્ર ૧.૨.૩૧.)ના વત્તિક સમાઢારોઽોન્વેન્સામાયાત । પ્રમાણે પૂર્વ અને પર જૂને સમાહાર એટલે પરરૂપ એમ માનવુ જોઈએ નહિ, કારણકે પ્રત્યાયક અને પ્રત્યાચ્ય વચ્ચે ભેદ હેાવાથી સમાહાર બની શકે નહિ.
अर्धर्चादिषु शब्देषु रूपभेदः क्रमाद्यथा ।
तन्त्रात् तथैकशब्दत्वे भिन्नानां श्रुतिरन्यथा ॥१०३॥
અર્ધર્ષ વગેરે શબ્દોમાં જેમ (ૠષઃ મ્। એવા વિગ્રહવાકી જુદો) સ્વરૂપભેદ કર્ણેના ક્રમને કારણે (જણાય) છે તેમ તન્ત્રન્યાયને અનુસરીને અખંડ શબ્દ (રૂપ)ને સ્વીકારતાં જુદા જુદા શબ્દ રૂપે)નું શ્રવણ પણ તેમનાથી જુદું (=અખંડ) સમજી શકાય છે. (૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org