________________
વાક્યપદીય (અખંડ પક્ષ અંગે) બીજા મનમાં (ત: પાઘરિ એવા વાકયમાં તએવા) શબ્દરૂપમાં (અનેક) પદરૂપને જાણે કે (ા સુતા અને ઝવેરઃ એ) સંસગ થશે હોય છે. (આવાં) અનેક શબ્દ રૂપમાં તે બીજા (ત: એવા અખંડ) શબ્દરૂપનું તન્નના ન્યાય વેડે ગ્રહણ થાય છે. (૯૬)
तस्मिन्नभेदे भेदानां संसर्ग उपवर्तते ।
रूप रूपान्तरात्तस्मादनन्यत्प्रविभज्यते ॥९॥ તે અખંડ પદ (ત)માં (થા અને રૂત: એવાં) ભિન્ન શબ્દરૂપે સંસર્ગ પ્રાપ્ત થાય છે. તેથી (શ્વા ફત્ત અને વેત્ત:) એવાં બે શબ્દરૂપમાંથી) વેતઃ એવું અન્ય રૂપ જેવું દેખાતું અખંડ રૂપ જુદું ગ્રહણ કરાય છે. (૯૭)
शास्त्रे प्रत्यायकस्यापि क्वचिदेकत्वमाश्रितम् ।
प्रत्याय्रोन क्वचिद्भेदो ग्रहणग्राह्ययोः स्थितः ॥९८॥ શાસ્ત્રમાં (એક મત પ્રમાણે) વાચક શબ્દનું વાચ્ય (અર્થ) સાથે એકત્વ સમજવામાં આવે છે. (બીજા મતમાં) વાચક અને વા (બંને) વચ્ચે કોઈ વાર ભેદ જણાવવામાં આવે છે. (૯૮)
ऊ इत्यभेदमाश्रित्य यथासंख्यं प्रकल्पितम् ।
लुलुटोहणे भेदो ग्राह्याभ्यां सह कल्पितः ।।९९ : અભેદને આશ્રય કરીને સૂત્ર નિદિષ્ટ વનિને ક્રમ પ્રમાણે ત્રણ ધ્વનિએ રજૂ કરતે ક૬૫વામાં આવ્યો છે, (પરંતુ થતાની સ્ત્રટ્યુટો: પ. પૂ. રૂ.૨ રૂ ૩, એ સૂત્રમાંના સ્ અને સુન્ ના ઉલેખથી) તૂ પદથી ર્ અને સ્ત્ર એમ બે ના તથા છુટુ ના ગ્રહણમાં તે ત્રણ પ્રત્યાય અને પ્રત્યાયક એવા અને વચ્ચે ભેદની કલ્પના કરવામાં આવી છે. (૯૯)
કારિકામાં ઉલ્લેખેલ સૂત્રમાં ત્રથી દર્શાવાતા સ્ત્ર અને સૂત્ તથા ટૂ એમ ત્રણ પ્રત્યાય છે, પણ પ્રત્યાયક સ્ત્ર અને હું એમ બે જ છે. બીજી બાજુ હ્ય અને તામુ એવા પ્રત્યયોરૂપી કાર્યોની સંખ્યા બે હાઈ સંખ્યાવૈષમ્ય થયું અને યથાસંગેના નિયમનો બાધ થયો
यस्येत्येतदणो रूप संझिनामभिधायकम् ।
नहि प्रतीयमानेन ग्रहणस्यास्ति संभवः ॥१०॥ (વતિ ના સૂત્રમાંના) વય પદના રૂાર અને કારનું રૂપ તેમના સંજ્ઞીઓનું (તેમની વચ્ચે અભેદ હોવાને કારણે) અભિધાન કરે છે. (જો ભેદની કપના કરવામાં આવે તો) જ્ઞાયમાન (એવા રૂકાર અને કાર વડે (તેમના સંજ્ઞીએાના) ગ્રહણનો સંભવ નથી. (૧૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org