________________
S: કાંડ
अनागमश्च सोऽभ्यासः समयः कैश्चिदिष्यते ।
अनन्तरमिदं कार्यमस्मादित्युपदर्शकः ॥११८॥ આ અભ્યાસને કેટલાક આચાર્યો, અનાદિ સંકેત રૂપે સમજે છે. આ કાર્ય પછી આ કાર્ય કરવું એવી સમજણ તે આપે છે. (૧૧૮) - अस्यर्थः सर्वशब्दानामिति प्रत्याय्यलक्षणम् ।
अपूर्वदेवतास्वर्गः: सममाहुर्गवादिषु ॥ ११९ ॥ બધા શબ્દોના વાચ્યની ‘(કંઇક છે' એવા અર્થરૂપે વ્યાખ્યા આપવામાં આવી છે. (આવો અર્થ) ગો વગેરે શબ્દોમાં અપૂર્વ, દેવતા, સ્વર્ગ વગેરેના અર્થના જેવો જ કહ્યો છે. (૧૧૯)
અત્યાર સુધીના વિષયનિર્દેશ પ્રમાણે ચાર પ્રકારના વાયાર્થો જેવા કે સંસર્ગ, સંહિ,નિરાકાંક્ષ પદાર્થ અને પ્રજન ચર્ચવામાં આવ્યા. ત્યાર બાદ પ્રતિભારૂપ વાયાર્થને નિર્દેશવામાં આવ્યું.
હવે જે પદાર્થને અદ્ધિારકપનાથી પ્રવિભક્ત માનવામાં આવે તે આવા વિભક્તાર્થ અંગે બાર મતે ક્રમે ક્રમે આપવામાં આવશે.
પહેલા મત પ્રમાણે બધા શબ્દોનો અર્થ કોઈ વિશિષ્ટ આકારના જ્ઞાન વિનાનું અસામાન્ય” સમજ જોઈએ. બધા શબ્દોનો વા અર્થ “કંઈક છે' એથી વિરો નથી (શકયાનામવામૃદાવા રવિશેષમર્થનાä વાઘમિતિ વિવાદુ: 1પુણ્યરાજ). જેમ અપૂવ દેવતા, સ્વર્ગ વગેરે પદના અર્થમાં કોઈ આકાર વિશેષ નથી તેમ જો શબ્દના અર્થમાં કોઈ આકારવિશેષ નથી. નોનો અર્થ એટલે “ગાય” એવું અર્થસામાન્ય. કોઈ એમ કહેશે કે “આ ગાય છે એવા શબ્દોમાં આકારવિશેષનો ખ્યાલ આવે છે તો તેને અંગે કહી શકાય કે આપ્તપદેશને કારણે અર્થનું સંકેતગ્રહણ થવાથી અને સ્મૃતિમાં તે જોડાયેલું હોવાથી આકારવિશેષને ભાસ થાય છે, પરંતુ અપૂર્વ, દેવતા, સ્વર્ગ વગેરે અંગે તો આકારવિશેષને પણ કશો ભાસ થતો નથી.
प्रयोगदर्शनाभ्यासादाकारावग्रहस्तु यः।
न स शब्दस्य विषयः स हि यत्नान्तराश्रयः ।।१२०॥ પ્રાગ, દર્શન અને અભ્યાસને કારણે (પદાથના) આકારનું જે જ્ઞાન થાય છે તે (આવા કઈ) અન્ય યત્ન (વિશેષ) ઉપર આધાર રાખે છે, તેથી તે (ગે વગેરે) શબ્દનો વિષય બનતું નથી. (૧૯)
જિદુ મેરા રાતે રાસ્તમિધામિઃ
- अनुनिष्पादिनः कांश्चिच्छब्दार्थानिति मन्यते ॥१२॥ વા-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org