SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ કરણ પુરુષઃ મ્યાત્ર: વૅ શૂરઃ । માં પુર: શબ્દ શર:ની સાથે સફળાયેલે છે, તેથી તેને સાપેક્ષ ગણવામાં આવે છે અને સાપેક્ષ અસમર્થ મતિ । એવા પ્રતિષેધ ન હોત તે પણ સમાસ થાત નહિ, પરંતુ આવે! પ્રતિષેધ ઉલ્લેખ પામ્યા છે જ; તેથી સામાન્યાયોમે શબ્દ સમાસપ્રાપ્તિ માટે ઉપયેાગી બનરો અને તેથી મતિ ૨ પ્રધાનસ્ય સાપેક્ષસ્થાવિ સમાસઃ । એવુ' વચન ભાષ્યકારે રજૂ કર્યું છે. આ પ્રમાણે અભૂતતભાવ અમાં ત્રિ પ્રત્યય જેને લગાવવામાં આવે છે એવા મશ, શીઘ્ર વગેરે પ્રતિપાદાને મેં ધાતુના અમાં ચર્. પ્રત્યય લાગે છે અને તે પ્રાતિપદિકાને અતે દર્ હાય તેને લેપ થાય છે, જેમકે મશ: મૂરાઃ મતિ મુશાયતે । (મુશાતિભ્યો મુખ્ય જ્વેૌવથ : / ૩.૧.૧૨) સૂત્ર અ ંગે વાત્તિકકાર જણાવે છે કે વૃશ વગેરે શબ્દો ક્વિ પ્રત્યયાત હેાવા જોઈએ નહિ એવા વેઃ । થી પ્રાપ્ત થતા પ્રતિષેધ નિરર્થક છે, કારણ કે મતિ ધાતુના અČમાં યર્· તુ વિધાન કરવામાં આવ્યું છે. તેથી સ્ત્રે જ્ઞાપક બનશે; અર્થાત્ જે અમાં ત્રિ પ્રત્યય લગાવવામાં આવે છે તે જ અર્થાંમાં ચર્• લાગે છે; એમ અદ્ભુતતભાવ અમાં ચડ્. ની સિદ્ધિ થશે. वत्यान्तावयवे वाक्ये यदौपम्यं प्रतीयते । तत्प्रत्यविधौ सूत्रे निर्देशोऽयं विचार्यते ||४३४॥ વૃત્તિ જેને તે છે એવા શબ્દ જેના અવયવ છે એવા વાકયમાં જે સરખામણી સમજવામાં આવે છે તેના બાધક પ્રત્યયના વિધાન અગે સૂત્રમાંના આ નિર્દેશન વિચાર કરવામાં આવે છે. (૪૩૪) ત્રાજ્ઞળવીને ક્ષત્રિય: । ક્ષત્રિયવ્ યુખ્યતે । વગેરે પ્રયાગામાં વત્ પ્રત્યયાન્ત શબ્દો શ્રાદ્ધળવત્ અને ક્ષત્રિયવત્ પ્રાપ્ત થાય છે. આ પ્રયેગા ઉપમાને પમેયભાવ અર્થાત્ સરખામણી દર્શાવે છે. તેન સુન્ધ યિા ચેટૂ યત્તિ; । સૂત્ર (પ.૧.૧૧૫) જણાવે છે કે તેની ક્રિયાના જેવી ક્રિયા છે એવા અર્થમાં પ્રાતિપદિકને વત્ પ્રત્યય લાગે છે. આ સૂત્ર તદ્ધિત વૃત્તિના ઔપમ્ય સાથે કેવા સબધ છે તે દર્શાવે છે, અહીં ઔપમ્યનેા આશ્રય ક્રિયા છે અને તે ઉપમાન અને ઉપમેય બન્નેમાં પ્રાપ્ત થાય છે. તેમ છતાં ક્રિયાની સાથે કાને સબધ છે તે તપાસવુ જોઈએ. क्रियेत्युपाधिः प्राथम्यात् प्रकृत्यर्थस्य यद्यपि । न प्रातिपदिक तत्र क्रियावाच्युपपद्यते ॥ ४३५॥ (સૂત્રમાં) પ્રકૃતિના અથ પહેલાં પ્રાપ્ત થતા હોવાથી ક્રિયા, પ્રકૃતિ(શબ્દ) નું પરિચ્છેદ્રક વિશેષણુ બનવું જોઈએ, છતાં પ્રાતિપાક્રિક ક્રિયાનું વાચક અનતું પ્રાપ્ત થતું નથી. (૪૩૫) તેમ તુલ્ય ૦। સૂત્રમાં ન એવા તૃતીયાન્ત પ્રકૃતિશબ્દ ઉપમાનના વાયક છે. આ તૃતીયાન્ત પ્રકૃતિશબ્દને વૃત્તિ પ્રત્યય લાગશે. તિ પ્રત્યયાન્ત આ ઉપમાન શબ્દ, ઉપમેયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy