________________
૨૯
વાદીય
સ'દ'માં ગોણુ છે. તેન પછી આવતા તુક્ષ્ય' શબ્દ વૃતિ પ્રત્યયના અર્થરૂપે છે, ત્યારપછી પ્રાપ્ત થતા યિા શબ્દ જે વિશેષણ છે તે પાસે હૈવાને કારણે પ્રકૃત્ય અથવા પ્રત્યયા સાથે જોડાય છે. સાય વતા ૪.૨.૨૪, દેવતાવિશેષના વાચક શબ્દને તે છે જેના એ અમાં ક્ષદ્ પ્રત્યય લાગે છે) અને તેન રત્ત ચાલૂ (૪૨.૧, ૨ગવાચક શબ્દને રંગેલુ એવા અમાં મર્ પ્રત્યય લાગે છે) સૂત્રેામાં જેમ સાઁ અને તેન ના વિશેષણ તરીકે વૈવતા અને રાત શબ્દો છે તેમ અહીં તેને તુચ્॰ । સૂત્રમાં પણ તૈન ના વિશેષ તરીકે નિયા એવા શબ્દ સમજવાના છે.
પરંતુ સત્ત્વવાચક પ્રાતિપકિને તૃતીયા લાગે છે, સાયરૂપ ક્રિયાવાચી શબ્દતે નહિ, એવી મુશ્કેલી આવે છે.
सत्त्ववृत्तस्य शेषे वा तृतीया साधनेऽपि वा ।
तिङामसत्त्ववाचित्वादुभयं तन्न विद्यते ॥ ४३६॥
સત્ત્વવાચક શબ્દને શેષ અર્થાંમાં અથવા સાધન અથ માં તૃતીયા પ્રાપ્ત થાય છે. ક્રિયારૂપે અસત્ત્વવાચક હાવાથી ત્યાં બન્નેમાંથી (એક પણ અ) પ્રાપ્ત થતા નથી. (૪૩૬)
અથવા
જાતિ, ગુણુ અને ક્રિયા સાથે સબધવાળેા અને આ તે છે એવા નામે એળખાતા પદા દ્રવ્ય અર્થાત્ સત્ત્વ કહેવાય છે. સત્ત્વવાચક પ્રાતિર્દિકના તૃતીયા સાથે સંબ ધ થાય છે. આવા પ્રાતિપદિકને અર્થ બીનના ઉપકાર માટે યાગ્ય હોવાથી તૃતીયા વક્કીના શેષ અ સાથે જોડાય છે, જેમકે, અયનેન વસતિ । રૂના ન૩; । તવસા ઝાઃ । ધનેન મ્ । વગેરે. કાઈ સ્થળે આવા સંબધ ક્રિયાકારકરૂપ હોય છે, જેમ કે રાત્રેળ જીનાતિ । વસ્તુના નિત્તિ । આખ્યાત ક્રિયાનું વાચક હોવાથી ઉપરના બન્ને પ્રસ ંગેામાં તૃતીયા પ્રાપ્ત થશે નહિ.
पाकादयस्तृतीयान्ताः सत्त्वधर्मसमन्वयात् ।
न क्रियेत्यपदिश्यन्ते कृत्वोऽर्थप्रत्यये यथा ॥४३७ ||
જેમ સુવ્ પ્રત્યય સાથે જોડાવા માટે તેમને ક્રિયા તરીકે ઓળખવામાં આવતા નથી, તેમ ા વગેરે શબ્દો દ્રવ્યના (લિંગ, સખ્યા વગેરે) ધર્માં સાથે જોડાયેલા હાવાથી તૃતીયાન્ત હાય છે અને ક્રિયા તરીકે
ઓળખાતા નથી. (૪૩૭)
ક્રિયાવાચક શબ્દો તૃતીયા સાથે જોડાતા નથી છતાં વા વગેરે શબ્દો ક્રિયા દર્શાવતા હાવાથી તેમને તૃતીયા સાથે સંબધ થશે, કારણ કે, જેમને અંતે ત પ્રત્યય છે એવા શબ્દો વડે દર્શાવાતી ક્રિયા દ્રવ્ય જેવી સમજવામાં આવે છે. તેથી પ વગેરે શબ્દોને તૃતીયાના પ્રત્યયેા લાગી શકશે. હવે દ્રશ્ય જેવો મનાતી ક્રિયાને ક્રિયા જ સમજવામાં આવી છે. તેથી નૃત્યપુરૂ પ્રત્યય, જે ક્રિયાની અભ્યાવૃત્તિ અર્થાત્ પુનરાવત ન દર્શાવે છે તેને વાદ વગેરે સાથે વાપરી શકાતા નથી, જેમ કે, વસ્ત્ર વા: એમ કહેવામાં આવતું નથી, તેથી ા વગેરે શબ્દોને ક્રિયા કહેવાશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org