________________
ઉપલ
ત્રીજુ કાંઇ
ये चाव्ययकृतः केचित् क्रियाधर्मसमन्विताः ।
तेषामसत्त्ववाचित्वं तिङन्तैर्न विशिष्यते ।।४३८॥ ન પ્રત્યય જેમને અંતે છે તેવાં અને ક્રિયાનાં લક્ષણે દર્શાવતા અર્થ સાથે જોડાયેલાં જે અવ્યો છે, તે અસત્ત્વનું કથન કરે છે અને ક્રિયારૂપથી જુદાં સમજાતાં નથી. (૩૮)
તુમુન કરવા વગેરે કૃત પ્રત્યયાત શબ્દ ક્રિયારૂપે જેવા છે, કારણ કે તે સર્વ વાચી નથી. તેથી તે તૃતીયાન્ત બની શકતા નથી.
कृत्वसुज्विषया यापि शयितव्यादिषु क्रिया ।
उपमानोपमेयत्वं तत्राऽत्यन्तमसंभवि ॥४३९।। ઝરવાજૂ પ્રત્યય સાથે જોડાયેલ રાચિરાચર વગેરે શબ્દો દ્વારા દર્શાવાતી જે ક્યા છે, ત્યાં ઉપમાનેપમેયભાવને અત્યંત અસંભવ છે (૪૩૯)
न केवलौ द्रव्यगुणौ तद्वान् वाप्युपमीयते ।
शयितव्यादिभिस्तेषु नोपमार्थोऽस्ति कश्चन ॥४४०॥ માત્ર દ્રવ્ય કે માત્ર ગુણ અથવા દ્રવ્યવાન કે ગુણી, વિતવ્યમ્ જેવા શબ્દ વડે દર્શાવાતી ક્રિયા સાથે સરખાવી શકાતા નથી. કારણ કે તેમની વચ્ચે ઉપમનું નિમિત્ત મળતું નથી. (૪૪૦)
શચિત વગેરે પ્રયોગો વડે વાચ ક્રિયા સાથે દ્રવ્ય, ગુણ, દ્રવ્યવાન કે ગુણીને સરખાવી શકાતા નથી. દ્રય પિતાની મેળે સિદ્ધ હોવાથી ઉપમેય બની શકતું નથી. ચિતય અને કેવદ્રત્ત જેવા ક્રિયાશદ અને દ્રવ્યશબ્દ વચ્ચે સદશ્યરૂપ નિમિત્ત મળતું નથી. એ પ્રમાણે હાયિતગ્ય અને સ્થૂત્ર વચ્ચે પણ ઔપનું કેઈ નિમિત્ત મળતું નથી. જેમ ચંદ્રમુવમ્ માં પ્રસિદ્ધ પમ્ય મળે છે તેવું ઉપરનાં ઉદાહરમાં મળતું નથી.
उपमानोपमेयत्वे द्रव्ये चानुक्तधर्मिणि ।
निमित्तत्वेन गम्यन्ते रूढयोगाः क्रियागुणाः ॥४४१॥ સાધારણ ધર્મના ઉલ્લેખ વિનાના દ્રવ્યમાં દઢ બનેલા સંબંધવાળાં (સાધારણ ધર્મરૂપી) ક્રિયા અથવા ગુણે ઉપમાનોપમેયરૂપ સંબંધમાં નિમિત્ત તરીકે સમજવામાં આવે છે. (૪૪)
होतव्यसदृशो होतेत्यत्राप्यर्थो न विद्यते ।
विरोधात् क्रियया तस्मात् क्रियावान् नोपमीयते ॥४४२॥ યજ્ઞકાર્યના જેવો હેતા છે એવા પ્રગમાં પણ વિરોધને કારણે (ઉપમાનો) અર્થ પ્રાપ્ત થતો નથી, તેથી ક્રિયાના કર્તાને ક્રિયા સાથે સરખાવવામાં આવતે નથી. (૪૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org