________________
કર
વાકયપતીય
જ્યારે સામાન્ય ધર્મને તેને માટેના શબ્દ દ્વારા જણાવાતો હોય ત્યારે વ્યાધ્ર શબ્દ પથવિશેષના અર્થમાં સમજવામાં આવે છે, પુરુષ અને વ્યાઘનાં અધિકારણ જુદાં હોવાથી વ્યધિકરણ પદોને સમાસ થતો નથી. અહીં વ્યાઘના શૌર્યને પુરુષ ઉપર આપ પણ થતો નથી. જે આવી સ્થિતિ હોય તો સામાનયાત્રયોને એવો પ્રતિષેધ કરવા શી જરૂર નથી.
सामानाधिकरण्येऽपि गुणभेदस्य संभवात् ।
प्रयोगः शूरशब्दस्य समासेऽप्यनुषज्यते ॥४३१॥ (બનને શબ્દો વચ્ચે) સમાન અધિકારણ હોય તો પણ (શૌર્યગુણથી) જુદા ગુણને સંભવ હોવાથી સમસમાં શૂર શબ્દનો પ્રયોગ કરવામાં આવશે. (૪૩૧)
સામાવયોગે એવા પ્રતિષેધરી યોગ્યતા આ કારિકા જણાવે છે. સવાઘ શબ્દ સાથે શોય, કૂરતા, બળ વગેરે ગુણે જોડાયેલા છે. એમાંથી સમાન ગુણ શોર્યની સપષ્ટતા કરવા માટે શુર: નો પ્રયોગ થઈ શકશે. પરંતુ આવા પ્રયોગો ન થાથ એટલા માટે પ્રતિષેધ જરૂર છે.
पूजोपाधिश्च यो दृष्टः कुत्सनोपाधयश्च ये ।
तेषां भिन्ननिमित्तत्वान्नियमार्था पुनः श्रुतिः ॥४३२॥ વખાણ દર્શાવતો શબ્દ અને નિન્દા દર્શાવતા શબ્દનાં નિમિત્ત જુદાં હેવાથી (તેમાંના એકને) બીજાથી જુદે દર્શાવવા પ્રયોજવામાં આવે છે. (૪૩૨)
પુજયાઃ પ્રયોગમાં કયાઝમાં શૌર્ય, બળ વગેરે ઘણાં લક્ષણો રહેલાં છે. સામાન્ય રીતે વાઘ કે સિંહને ઉપમાન તરીકે રજૂ કરવાની પાછળ આવા ગુણેને જ ભાવ હાય છે, તેમના કૂરતા વગેરેને નહિ, તેથી સમાસ માટે : શબ્દ વાપરવાની જરૂર નથી. પરંતુ વ્યાઘના વખાણપાત્ર ગુણો ઘણું છે. તેમાંથી ઉપમેયમાં સાધારણ ગુણને ખ્યાલ ચોક્કસ સંદર્ભ ઉપરથી જ આવે, તેથી અવધારણ અર્થાત ચોકસાઈ માટે અર: શબ્દ વાપરવામાં માવે છે. "
આવી જ સ્થિતિ નિન્દા દર્શાવનાર શબ્દની છે, જેમકે શ્વા lw: I માં અશુચિભક્ષણ, ચંચળતા વગેરે નિત્વ લક્ષણોમાંથી એકને અંગે એકસાઈ કરવી હોય તો તે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
असंभवेऽपि वा वृत्तेः स्या देतल्लिङ्गदर्शनम् ।।
अच्वेरिति यथा लिङ्गमभावेऽपि भृशादिषु ॥४३३॥ સૂત્ર (૩૧-૧૨)માં લાવેઃ પ્રાગ મૃાારિ ગણના શબ્દ પછી દિવની પ્રાપ્તિ થતી ન હોવા છતાં મુશરિ અંગે જેમ જ્ઞાપક બને છે તેમ, સમાસ થઈ શકતો ન હોય તો પણ, આ સમાચારો એવો ઉલ્લેખ જ્ઞાપક તરીકે સમજવામાં આવે છે. (૪૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org