________________
ત્રીજુ કાંડ
ફશ્ય
વાત્તિક ૪. ૨, ન યા શ્યામવલ્ય સમયત્ર માનાદ્વારા રા' સામાન્ય-નાસિદ્ધિ: । માં અને તેના ઉપરના ભાષ્યમાં પ્રાપ્ત થતા વિચારાને આ મે કારિકાએમાં અવતારવામાં આવ્યા છે, ભાષ્યકાર જણાવે છે કે ચામહ્ત્વ ગુણુ શસ્ત્રો અને લેવત્તા અર્થાત્ ઉપમાન અને ઉપમેય બન્નેમાં રહેલે છે. અને એટલા માટે ચામાં શબ્દ ઉભયવાચક હાવાથી સામાન્યવચન અની શકશે. સામાન્યવયન શબ્દ પ્રસિદ્ધ બન્યા હોય ત્યારે આવે! સામાન્યવયન શબ્દ અનેકની વચ્ચે સામાન્ય દર્શાવે છે એમ નથી. ખેતી વચ્ચે પણ તે સામાન્ય દર્શાવી શકે. અને બધા શબ્દો જ્યારે બીજા શબ્દ સાથે જોડાય ત્યારે વિશેષશબ્દે બને છે. તેથી સામાન્ય શબ્દ કયાં સુધી સામાન્યવયન રહે છે એમ પૂછો તે અમે કહીશું કે બીજા શબ્દ સાથે જોડાય ત્યાં સુધી તે સામાન્યવયન રહે છે.
આ કારિકાર્યમાં પ્રાપ્ત થતા ભાવિચારેને સ્પષ્ટ કરતાં હુલારાજ જણાવે છે કે ઉપમાન અને ઉપમેય એમ બન્નેમાં સામાન્ય રહેલુ છે. શત્રીશ્યામા સેવવત્તા પ્રયેાગમાં શસ્ત્રી અને ફેવાળાનાં પ્રવૃત્તિનિમિત્ત જુદાં હાવાથી તેમની વચ્ચે પ્રકાર અર્થાત્ સ્વરૂપને ભેદ છે. શ્યામા અને દેવદત્તાની વચ્ચે અભેદ છે. સામાન્ય, જેને આપણે સાદૃશ્ય કહીશુ તે ઉપમાન અને ઉપમેય બન્નેમાં સાધારણ એવેના ગુણ છે. એકમાં હોય તેા પણુ, બીજામાં સામર્થ્ય ને કારણે, તેની અપેક્ષા રહે છે.
આ પ્રમાણે કારિકા ૪૨૮ સુધીમાં ૩૫માનાનિ સામાન્યવરનેઃ । (૨-૧-૧૫) સૂત્ર ઉપરનાં ભાષ્યવચને અને ત્તિ કચનેાની ચર્ચા કરવામાં આવી.
व्याघ्रशब्दों यदा शौर्यात् पुरुषार्थेऽवतिष्ठते । तदधिकरणाभेदात् समासस्यास्ति संभवः ॥ ४२९॥
(બન્નેમાં રહેલા) શૌય ગુણને કારણે જ્યારે જ્યાઘ્ર શબ્દ પુરુષનેા અ` દર્શાવે છે ત્યારે જુદાં અધિકરણા ન હોવાને કારણે સમાસ શકય અને છે. (૪૯)
સૂત્ર કવિતા' યાઘ્રાફિમિા સામાન્યાય । (૨.૧-૫૬) જણાવે છે કે વ્યાઘ્ર વગેરે શબ્દો ઉપમેય સાથે તપુરુષ અથવા કર્મધારય સમાસમાં વિકલ્પે જોડાય છે, પરંતુ સામાન્ય શબ્દના પ્રયાગ સમાસમાં થવે જોઇએ નહિ, વુન્નોય વ્યાઘ્ર: વ . । નેા પુરુષવ્યાઘ્ર: સમાસ થશે નહિ ઘુઘસ્યાઘ્ર: સમાસમાં પહેલું પદ ઉપમેય છે અને બીજુ ઉપમાન છે. તેથી બન્ને શબ્દો સમાનાધિકરણમાં નથી, છતાં અહી સમાસ થયેા છે, કારણ કે પુરુષ અને વ્યાધ્રમાં શૌરી સમાન ગુણા હોવાથી સામાનાધિકરણ્ય માનવામાં આવે છે. શૌય ને કારણે વ્યાઘ્ર જેવા પ્રાણીવિશેના ઉમેય એવા વુન્ન ઉપર આરાપ કરવામાં આવે છે.
शूरशब्दप्रयोगे तु व्याघ्रशब्दो मृगे स्थितः । भिन्मेऽधिकरणे वृत्तेस्तत्र नैवास्ति संभवः ॥४३०||
સૂરઃ શબ્દ વાપરવામાં આવે છે ત્યારે વ્યાઘ્ર શબ્દ પશુ(વિશેષ) ને વાચક અને છે, અને તેથી એ અધિકરણા જુઠ્ઠાં હાવાથી સમાસ પ્રાપ્ત થતા નથી. (૪૩૦)
વા-૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org