________________
૨૪
વાકયપતીય
उपमेय तु यद् वाच्य तस्य चेत् प्रतिपादने ।
सव्यापारा गुणास्तत्र सर्वस्योक्तिः सकृच्छ्रतौ ॥४२५॥ સમાસ વડે જે વાચ્ય બને છે તે ઉપમેયને નકકી કરવા માટે ગુણો જે પ્રવૃત્તિ શીલ બનતા હોય છે, તેમનો ઉલ્લેખ એકવાર પણ થયો હોય તે પણ તે બન્ને (ઉપમાન અને ઉપમેય)નું અભિધાન કરશે. (૪૨૫)
બરાધામેન વિશે સમવસ્થિતઃ |
शब्दान्तराभिसंबन्धे सामान्यवचनः कथम् ॥४२६।। બીજા શબ્દ સાથે સંબંધમાં આવતાં શબ્દ, સ્વરૂપ અને આશ્રય જુદો હેવાને કારણે જ્યારે વિશેષનો વાચક બનતો હોય ત્યારે તેને સામાન્ય વચન કેવી રીતે કહી શકાય ? (૪૨૬)
૩૧માનાનિ/ (૨.૧.૫૫) સૂત્ર ઉપરના ભાગને લગભગ અંતે કાત્યાયનનાં બે વાર્તિક २०१ ४२वाभां याव्यां छे उपमानसमासे गुणवचनस्य विशेषभाक्त्वात् सामान्यवचनस्याप्रसिद्धिः । માં શંકા ઉઠાવવામાં આવી છે કે ઉપમાન સમાસમાં ગુણવચન શબ્દ વિશેષ વાચક બનતા હોવાથી તે સામાન્ય વચન બની શકશે નહિ. શ્યામ શબ્દ શત્રી શબ્દ સાથે સંબંધમાં આવતાં કોઈક વિશેષની પ્રતીતિ કરાવે છે તેથી તે સામાન્યવચન મટી જતાં થામા શબ્દ સાથે સમાસ થશે નહિ. વાસ્તિકતા અને ભાવચનનો વિચારને આ કારિકામાં અવતાર કરવામાં આવ્યો છે.
सादृश्यमात्र सामान्य द्विष्ठं कैश्चित्प्रतीयते । गुणो भेदेऽप्यभेदेन द्विवृत्तिर्वा विवक्षितः ॥४२७।। व्यापारो जातिभागस्य द्रव्ययोऽभिधित्सितः ।
रूपात् सामान्यवाचित्वं प्राग्वा वृत्तेरुदाहृतम् ।।४२८।। બે પદાર્થોમાં રહેલા સદશ્યને કેટલાક (આચાર્યો) સામાન્ય તરીકે સમજે છે અથવા બે પદાર્થોમાં રહેલું હોવાથી જુ મનાતો હોવા છતાં તેને અભિન્ન એવો ગુણ કહેવામાં આવ્યો છે.
અથવા બે પદાર્થોમાં જતિરૂપ ભાષાની પ્રવૃત્તિ રૂપે તેને જણાવવામાં આવે છે; અથવા સમાન રૂપને કારણે તે સામાન્યધર્મનો વાચક બને છે. અથવા સમાસમાં પ્રાપ્ત થયો તે પહેલાં તે તે (સામાન્ય ધર્મનો) વાચક હતો એમ (સૂત્રમાં) જણાવવામાં આવ્યું છે (૪૨૭-૪૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org