SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ जात्युत्पलादिगन्धादौ भेदतत्त्वं यदाश्रितम् । तद्भावप्रत्ययैर्लोकेऽनित्यत्वान्नाभिधीयते જાતિગન્ધ, ઉત્પલગન્ધ વગેરેમાં જે ( જાતિગન્ધત્વ, ઉત્પલગન્ધત્વ રૂપી ) વિશિષ્ટ તત્ત્વ રહેલુ છે તે અનિત્ય હોવાથી લેાકવ્યવહારમાં ( ત્વ, તલ વગેરે ) ભાવપ્રત્યયે વડે દર્શાવાતુ નથી. (૪૭) ||૪|| ત્વ, તલ્ વગેરે પ્રત્યયા પારમાર્થિક ગન્ધવરૂપ (પર) સામાન્ય દર્શાવ છે, નહિ કે અનિત્ય જાતિ ગન્ધત્વ અથવા ઉત્પન્નગન્ધત્વરૂપ અપર સામાન્ય. अस्वशब्दाभिधानास्तु नरसिंहादिजातयः । सरूपावयवान्या तासु श्रुतिवस्थिता ||४८|| નરસિહત્વ વગેરે જાતિઓનું અભિધાન તેમના પોતાના શબ્દો વડે થતું નથી. તે (જાતિ)આમાં તેમના અવયવેા (નર અને સિંહ) જેવા બીજા (કલ્પિત શબ્દો નર અને સિંહ)નું શ્રવણ રહેલુ છે. (૪૮) નરસિંહ શબ્દમાં નર અને સિંહ એવા એ શબ્દભાગ રહેલા છે. બંને શબ્દો વ્યવહારના નર અને સિંહ જેવા છે અને નરત્વ અને સિહત્વ ઍવી જાતિઓને ખ્યાલ આપે છે. પણ નરસિહત્વ આ તેથી જુદું છે. પરંતુ વાસ્તવમાં નરસિંહ શબ્દ વ્યવહારમાં પ્રાપ્ત થતા એ શબ્દમાગે, નર અને સિંહના બતેલે છે, એવા વિચાર કલ્પનામાત્ર છે. વાક્યપદીય जात्यवस्था परिच्छेदे संख्या सख्यात्वमेव वा । विप्रकर्षेऽपि संमर्गादुपकाराय પતે ।।૪૧|| Jain Education International (દ્રવ્ય કે ક્રિયારૂપ) જાતિના તેના ( આશ્રય સાથેના) સમવાયની મર્યાદાના નિયમાં (સુપ કે તિક્ પ્રત્યયેા વડે વાચ્ય) સખ્યા કે સ ંખ્યાત્વ તેના (આશ્રય વિશેષ સાથેના) સ'સને કારણે ઉપયાગી બને છે, ભલે તે (દ્રવ્યજાતિ કે ક્રિયાજાતિ સાથે) સાક્ષાત્ સ'ખ'ધ વિનાનાં હોય. (૪૯) પ્રકૃતિની જેમ પ્રત્યય પણ જાતિ દર્શાવે છે તે અહીં જણાવ્યુ છે. लक्षणा शब्दसंस्कारे व्यापारः कार्यसिद्धये । संख्याकर्मादिशक्तीनां श्रुतिसाम्येऽपि दृश्यते ॥ ५० ॥ સંખ્યા, કમ' વગેરે શક્તિઓને વાચક શબ્દ સમાન હોય તેા પણ લક્ષણા રૂપી વ્યાપાર શબ્દસંસ્કાર માટે અથા ( વાકયા એવી ) ક્રિયાની સિદ્ધિ માટે પ્રાપ્ત થાય છે. (૫૦) સખ્યા, કમ વગેરે શબ્દશક્તિએતેા વાચક પ્રત્યય શ્રમ એક સરખા હેવા છતાં વાકયા ખાધ માટે એ પ્રકારના વ્યાપાર પ્રાપ્ત થાય છે. તેમાના એક છે લક્ષણા. આ લક્ષણા શબ્દસંસ્કાર અધે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy