SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૨૦૯ કાઈપણ પ્રાતિદિક સપ્યા વગરનું હોઈ શકે નહિ; કારણકે સંખ્યા વિનાના પ્રાતિક્રિકના અથ પ્રાપ્ત થશે નહિ. પરિણામે ધણીવાર પ્રકૃતિના અને નિશ્ચય થતા ન હેાય તેા પણ વિભક્તિ કેવળ શબ્દસંસ્કાર માટે વપરાય છે, ઉ.ત. તે વાસણે સાક્ કરે છે. (પ્રદૂ સમ્મા`િ) માં નું એવી એકવચનવિભક્તિ વિવક્ષિત નથી. બધાં વાસણા સાફ કરવાનુ તે વાકયમાં વિધાન છે. તે પ્રમાણે લેટ હેામે છે' (જૂન નોતિ) માં સતુ જેમાં સાધન છે એવા માત્ર હામ જ વિવક્ષિત છે. લક્ષણાને શબ્દસ કાર માટેને એક વ્યાપાર ગણાવ્યા. સંખ્યા, કર્યાં વગેરે શક્તિઓને ખીજો વ્યાપાર વાકથાય રૂપ ક્રિયાની સિદ્ધિ માટે સમજવામાં આવ્યા છે, જેમકે ‘પશુ વડે યજ્ઞ કરવે” ( પશુના ચનેત ।) માં વજીના એવી એકચન વિભક્તિ વિવક્ષિત અર્થાત્ સાથ ક છે, કારણ કે એક પશુ પણ યજનરૂપી ક્રિયાની સિદ્ધિ માટે ઉપયેાગી છે, ' - પેાતાની પહેલાંના અદનને નિર્દેશ કરતાં હેલારાજ જણાવે છે કે શક્યારે ને બદલે શક્થાવાર: એવા પાઠ સમજીને પૂર્વ ટીકાકારાએ સંખ્યા વગેરે શબ્દસ સ્કાર માટે જ ઉપયાગી છે અને લક્ષણા શબ્દસત્કારરૂપ વ્યાપાર છે.” એવા અ સમજાવીને લક્ષણા અને શબ્દસંસ્કારને સમાન અધિકરણમા ગણ્યાં છે. સખ્યા(ના નિર્દેશ) વિનાના કાઈ દ્રવ્યભૂત અથ (શબ્દ વડે) જણાવાતા નથી; તેથી બધાં દ્રવ્યેાના નિર્દેશમાં (તેમની) સંખ્યા વિવક્ષિત નથી. (૫૧) न विना संख्यया कश्चित् भूतोऽर्थ उच्यते । अतः सर्वस्य निर्देशे संख्या स्यादविवक्षिता ॥ ५१ ॥ બધાં દ્રષ્યે। સંખ્યાવાન હેાય છે. તેથી સખ્યાનિર્દેશનું મહત્ત્વ નથી આવે। સામાન્ય નિયમ છે. કેટલાકના મતમાં (સ્વાભાવિક) એકવચન અથવા બહુવચન વિવક્ષિત નંથી. (કારણ કે) તે તેા જાતિના અભિધાન માટે છે; પરંતુ દ્વિત્વ વિવક્ષિત છે. (પર) ત્રાળો ન હન્તવ્ય:। મુરા ન તૈયા ! મૃત્રજૈનેત્રેશ્ટયમ્ । જેવાં વાકયેામાં એકવચન અને બહુવચન કેવળ જાતિનું અભિધાત કરતાં હોવાથી વિક્ષિત નથી, પરંતુ, દ્વિવચન હમેશાં દ્રવ્યાશ્રિત હાવાથી વિક્ષિત છે. વા-૨૭ एकत्वं वा बहुत्वं वा केषाञ्चिदविवक्षितम् । तद्धि जात्यभिधानाय द्वित्वं तु स्याद्विवक्षितम् ॥५२॥ Jain Education International स्यादिदमौषधम् । स्यादविवक्षितम् ॥५३॥ આ છે જે માંદા પડે તે આ દવા આપવી' એવા વાક્યમાં (માંદી) વ્યક્તિએ સબધે દ્વિવચન વિપક્ષિત નથી. (૧૩) અહીં વ્યાધિને નિમિત્ત માનીને જે દ્વિવચન વાપર્યું છે તે વિવક્ષિત નથી, यद्येतौ व्याधितौ स्यातां देयं इत्येवं लक्षणेऽर्थस्य द्वित्वं For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy