________________
૧૯૨
प्रज्ञा विवेकं लभते भिन्नैरागमदर्शनैः । किया शक्यमुन्नेतुं स्वतर्कमनुधावता ॥ ४८९ ॥
જુદા જુદા આગમા અને દનો વડે પ્રજ્ઞાને વિશદતા પ્રાપ્ત થાય છે. (માત્ર) પેાતાના સિદ્ધાન્તને જ અનુસરતા (અભ્યાસી) વડે (અન્ય પક્ષના ખડન દ્વારા પેાતાના પક્ષનો) કેટલા ઉત્કર્ષ સાધી શકાશે? (૪૮૯)
तत्तदुत्प्रेक्षमाणानां पुराणैरागमैर्विना ।
अनुपासितवृद्धानां विद्या नातिप्रसीदति ॥४९०॥
પ્રાચીન આગમાની મદદ વિના (પેાતાની મેળે) તે તે (અયથા) કલ્પના કરનારા અને પ્રાચીન (આચાર્યાંના માના અભ્યાસરૂપી) સેવા નહિ કરનારાઓને વિદ્યા અત્યંત પ્રસન્ન થતી નથી. (૪૯૦)
Jain Education International
વાક્યપદીય
સરખાવે પુણ્યરાજ વાષિપરમયો ચોપનધર્મોનામય્યચાવવા/યત: सिद्धान्तमलमिति शोभते । ये त्वारुरुक्षवः प्राथमकल्पिका मलिन चित्तवृत्तयः शास्त्रादेवातीतानागत व्यवहितपदार्थस्वरूप निश्चिन्वन्ति तेषां नानागमोपसेवयैवानुप्रसीदति भगवती प्रतिभेति युक्तम् ।
इति श्रीभर्तृहरिकृते वाक्यपदीये वाक्य काण्ड समाप्तम् । ભર્તૃહરિએ રચેલ વાક્યપટ્ટીય’માં વાક્યકાંડ સમાપ્ત થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org