SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ વાળદીય બીજા મતમાં ભારાળાં શબ્દના અથ, ‘કર્તાઓની વિશષ્ટિ પ્રવૃત્તિ' (એટલે ક્રિયા) એવા કરવામાં આવ્યા છે. જુદાં જુદાં કાર્ટીમાં કર્યો જુદા જુદા હાય છે, તેથી દારવાળાÇ એવું બહુવચન વાયુ છે, એટલે ભાત ખાવા માટે તે જુદી રીતે પ્રવૃત્ત થાય છે,’ ‘માંસ સાથેતે। ભાત ખાવા તે જુદી રીતે પ્રવૃત્ત થાય છે,' એવા ઉદાહરણામાં મન્દ પ્રવૃત્તિ અને ઉત્સાહપૂર્ણાંક-પ્રવૃત્તિ એમ કર્તાની જુદી જુદી પ્રવૃત્તિએ હાય છે. આમ પ્રવૃત્તિવિશેષને અથ યેાગ્ય બનશે. પર આ ઉપરાંત બીજો મત એવા છે કે બધાં કારા સાથે સંબંધવાળુ પ્રવૃત્તિસામાન્ય એટલે ક્રિયા, કારણ કે બધાં કારકા એક જળ માટે પ્રવર્તમાન બને છે. (તેન ગનનાયો विशेषः क्रिया । सर्वेषां हि कारकाणां एका प्रवृत्तिः फलजननलक्षणा ! ) कार्यकारणभावेन ध्वनतीत्याश्रितक्रमः । ध्वनिः क्रमनिवृत्तौ तु ध्वनिरित्येव कथ्यते ॥२॥ (ઘ'૮) વાગે છે,'માં ક્રમનેા આશ્રય કરનાર ધ્વનિ, કાય કારણુભાવ વડે જણાવાય છે. ક્રમ ન હોય ત્યારે તે ‘ધ્વનિ' જ કહેવાય છે. (૨) ધંટ વાગે છે' (ઘરા વતિ !) માં ધ્વનતિ એવા ક્રિયારૂપ વડે પૌવાપયવાળી વાગવાની ક્રિયા દર્શાવાય છે. ધટ ધ્વનિનું કારણ છે અને ધ્વનિ કાય છે. ઘંટ વાગે છે ત્યારે અવાજનાં માજા ક્રમ પ્રમાણે ઉત્પન્ન થાય છે. પૂર્વેના ધ્વનિ અપર ધ્વનિનું કારણુ અને છે. ઘંટ વાગવાની ક્રિયા બધ થાય છે ત્યારે અવાજનાં મેાજાનું પૌર્વોપ રહેતું નથી. તે વખતે ઘટા ધ્વતિ । એમ આપણે કહેતા નથી, પરંતુ ઘટાયા: નિ:। એમ કહીએ છીએ. ધ્વનિ રોતિ । ‘તે અવાજ કરે છે' માં દોતિ ને કારણે અવાજની પ્રવૃત્તિ સમજાય છે. અને આ પ્રવૃત્તિ વાકષના અથ છે, પતા અર્થ નથી. (નિરોતિ કૃતિ તુ શવાન્તરસવધારતીયમાનો વાયથાર્થ: ।હેલારાજ) श्वेते श्वेतत इत्येच्छ्रवेतत्वेन प्रकाशते । आश्रितक्रमरूपत्वादभिधान प्रबर्तते ॥ ३॥ ‘સફેદ' અંગે, ‘સફેદ દેખાય છે’ (એવું ક્રિયારૂપ), ક્રમને આશ્રય કરતું હાવાથી, ‘તે સફેદ તરીકે પ્રકાશે છે,' એવા અર્થમાં પ્રવૃત્ત થાય છે. (૩) સફેદ ગુણમાં (શ્વેતે શુળે) ‘સફેદ દેખાય છે' શ્વેતતે એવુ ક્રિયારૂપ ક્રમનેા આશ્રય કરીને પ્રવૃત્ત થાય છે અને ક્રિયાનુ વાચક અને છે, પરંતુ શ્વેત શબ્દ વડે સિદ્ધ અવસ્થાવાળેા ગુણ વક્તિ રૂપે કહેવાય છે. गुणभूतैरवयवैः समूहः क्रमजन्मनाम् । बुद्धया प्रकल्पिताभेदः क्रियेति व्यपदिश्यते ||४|| ગૌણુભાવને પામેલા (પેાતાના) અવયવ વડે સમજાતા, ક્રમપૂર્ણાંક ઉત્પન્ન થનારા વ્યાપારાના બુદ્ધિ વડે અભિન્નપણે જણાવાયેલેા સમૂહ, ક્રિયા કહેવાય છે. (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy