________________
ત્રીજુ કાંડ
૩૫૩
ક્રમપૂર્વક પ્રાપ્ત થનારા અને સમાન ફળ માટે પ્રવૃત્ત થયેલા વ્યાપારેશના સમૂહને ક્રિયા કહે છે. આવા સમૂહમાં અવ્યવે પરસ્પર સંકલિત હાઈને સમગ્રતયા એકત્વકપના દર્શાવનારા હાય છે. વતિ (તે રાંધે છે) એવા ક્રિયારૂપમાં તપેલી ચૂલા ઉપર ચડાવવી, લાકડાં સળગાવવાં વગેરે વ્યાપારા, બુદ્ધિ વડે એક સમગ્ર પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવે છે. આવા વ્યાપારાનું ફળ અર્થાત તૈયાર થયેલા ભાત, બધા અવયવાની પ્રવૃત્તિને કારણે છે. તેથી અવયવેાની સમગ્રતયા પ્રવૃતિ એક ક્રિયા રૂપે સમજાય છે.
समूहः स तथाभूतः प्रतिभेद समूहिषु ।
समाप्यते ततो भेदे कालभेदस्य संभवः ||५||
આવે! સમૂહ દરેક અવયવમાં આરેાપવામાં આવે છે; (અવયવેામાં આરેાપાતી) ભિન્નતાને કારણે કાલભેદ સંભવે છે. (૫)
તૈયાર થનારા ભાતરૂપી ફળને પ્રાપ્ત કરવાનું ધ્યેય, ભાત રાંધવાના કાર્યાંની શરૂઆતમાં જ હાવાથી, રાંધવાની શરૂઆતનું કા' અર્થાત્ અધિશ્રયણુ-તપેલી ચૂડે ચડાવવી-તે રાંધવાની ક્રિયા તરીકે જણાવાય છે. રાંધવાની સમગ્ર ક્રિયા જુદાં જુદાં કાર્યોમાં આરાપા હાવાથી વર્તમાન, ભૂત, ભવિષ્ય વગેરે કાલભેદ સમજાય છે. (તથા વૈસ્મિન્નવ્યવયને થવાતે समुदायस्य व्यपगमारोपादपाक्षीदिति भूतकालता । भाविनि च पक्ष्यतीति भविष्यत्कालता | वर्तमाने तु पचतीति तत्कालता ।
क्रमात्सदसतां तेषां आत्मनो न समूहिनाम् । सद्वस्तुविषयैर्यान्ति संबन्ध चक्षुरादिभिः ॥६॥
ક્રમપૂર્વક પ્રાપ્ત થનારા હાવાથી, (કેાઈ વાર) સત્ અને કોઇ વાર અસત રૂપવાળા તે અવયવેાનાં સ્વરૂપે। સત્ પદાર્થરૂપી વિષયાવાળી નેત્ર વગેરે ઇન્દ્રિયા સાથે સબંધમાં આવતાં નથી. (૬)
‘ક્રિયા અનુમાનગમ્ય છે' એમ મહાભાષ્યમાં જણાવ્યું છે. ક્રિયાના વ્યાપાશ ઉત્પત્તિક્ષણમાં સરૂપવાળા હોય છે. અને પછીની ક્ષણમાં અસદ્પવાળા હોય છે. ઈન્દ્રિયા વર્તમાનમાં રહેલ અને સદ્પવાળા પદાર્થોને જ વિષયેા બનાવતી હાવાથી ક્રિયા ઈન્દ્રિયા - સનિકથી પ્રાપ્ત થતી નથી પરંતુ અનુમાન વડે જ સમજાય છે.
Jain Education International
यथा गौरिति सङ्घातः सर्वो नेन्द्रियगोचरः । भागशस्तूपलब्धस्य बुद्धौ रूप निरूप्यते ॥
इन्द्रियैरन्यथाप्राप्तौ भेदांशोपनिपातिभिः । अलातचक्रवद्रूप क्रियाणां परिकल्प्यते ॥ ७-८ ॥
જેમ ગાય એવે સમગ્ર (વર્ણ)સમૂહ શ્રવણેન્દ્રિયથી પ્રાપ્ત થતા નથી, પરંતુ
વા–૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org