________________
૩૫૪
વાદીય
અવયવેા પ્રમાણે ઉપલબ્ધ થતાં, તેનું સમગ્ર રૂપ બુદ્ધિમાં સમજાય છે; તેમ જુદા જુદા (ક્રિયા)અવયવા સાથે સંબંધમાં આવતી ઇન્દ્રિયા વડે જુદીજુદી રીતે સમજાતા તે ક્રિયાયવેાનુ` સ્વરૂપ અલાતચક્રની જેમ સમગ્રપણે કલ્પવામાં આવે છે. (૭-૮)
‘ગાય’ શબ્દના વણુરૂપ અવયવાનું જુદી જુદી ક્ષણેામાં શ્રવણેન્દ્રિય વડે ગ્રહણ થયા પછી છેલા વ તુ ગ્રહણ થતાં, સમગ્ર ‘ગાય’ શબ્દ સમજાય છે. જુદી જુદી ક્રિયાક્ષાના સમૂહ રૂપ ક્રિયા અંગે પણ આવી જ સ્થિતિ છે. પરંતુ શબ્દફેટ અને ક્રિયાનું ગ્રહણ એકસરખી રીતે થતું નથી. શબ્દસ્ફેટ પ્રત્યક્ષ છે, અનુમેય નથી; તે વર્ણવયવેા દ્વારા સ્ફુટ થતે નથી. ક્રિયાને સ્ફેટ સાથે નહિ પણ ધ્વનિસમૂર્તરૂપ શબ્દ સાથે સરખાત્રવી જોઈએ. તેથી અહીં અલાતચક્રનું ઉદાહરણુ આપવામાં આવ્યું છે. ગોળ ગોળ ફરતા જ્વાળાઓના સમૂહરૂપી અલાતચક્રને અગ્નિતંતુળ તરીકે આરાપ કરવામાં આવ્યેા છે.
यथा च भागाः पचतेरुदका सेचनादयः । उदकासेचनादीनां ज्ञेया भागास्तथापरे ||९॥
જેમ પાણી રેડવુ' વગેરે રાંધવાની ક્રિયાના અવયવે છે તેમ પાણી રેડવા આદિ ક્રિયાના પણ બીજા અવયવા સમજવા જોઇએ. (૯)
यश्चापकर्ष पर्यन्तमनुप्राप्तः प्रतीयते ।
तत्रैकस्मिन्क्रियाशब्दः केवले न प्रयुज्यते ॥१०॥
(બુદ્ધિ વડે અવયવવિભાગ કરવામાં આવતાં) જે છેલ્લી અવસ્થાએ પહોંચેલા વ્યાપાર તરીકે સમજાય છે તે એક નિરશ (વ્યાપાર) માટે ક્રિયા એવે શબ્દ પ્રયેાજાતા નથી. (૧૦)
ક્રિયા જુદા જુદા અને ક્રમમાં પ્રાપ્ત થતા વ્યાપારાંશેતેા સમૂહ હાવાથી છેલ્લે ક્રિયાવયવ પ્રત્યક્ષ થતા હેય તા પણ તેતે ક્રિયા કહેવાશે નહિ.
पूर्वोत्तरैस्तथा भागैः समवस्थापितक्रमः ।
एकः सोऽप्यसदभ्यासादाख्यातैरभिधीयते ॥११॥
ત્યારે તે (અંતિમ ક્રિયાભાગ), એક હોવા છતાં, અસત્ એવી ક્રિયાના આરાપને કારણે, પૂર્વ અને ઉત્તર ભાગે વડે ક્રમ આરાપવામાં આવતાં, ક્રિયારૂપા વડે જણાવવામાં આવે છે. (૧૧)
Jain Education International
कालानुपाति यद्रूपं तदस्तीत्यनुगम्यते ।
परितस्तु परिच्छिन्न भाव इत्येव कथ्यते ||१२||
(તેનુ) કાલ સાથે સંબંધવાળુ જે રૂપ છે, તે ‘છે' (અસ્ત) (એવા પ્રયાગ વડે) સમજાય છે. સત્ર નિષ્પન્ન થયેલું તે (ક્રિયારૂપ) ભાવ કહેવાય છે. (૧૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org