________________
પર૩
વીજુ કાંડ
આ વિચારની ચર્ચાની શરૂઆત ભાષ્યમાં પૂર્વ તર્દ સમિધીય...મથવા રિયામિધીયતે એવા શબ્દોથી કરવામાં આવી છે. મતિશાયન શબ્દમાં પ્રતિકશી ધાતુને કારણે હજુર ! (૩. ૩. ૧૧૩) સત્ર પ્રમાણે કરણ અર્થમાં પુઃ અર્થાત ૩ને પ્રત્યય લાગ્યો છે. અતિરાયયતિ રૂતિ ગતિરાયનઃ એ અર્થમાં મતિના પ્રેરક રૂપને કર્તાના અર્થમાં પુર પ્રત્યય લગાડવામાં આવ્યા છે. બન્નેમાં ગુણનું અભિધાન થાય છે. દ્રવ્યમાં પ્રક હેતે નથી. તેથી દ્રવ્ય સાથે જોડાયેલ ગુણનો પ્રકર્ષ સમજવામાં આવે છે. આ પ્રમાણે પ્રકૃતિશબ્દ જે ષષ્ઠયન્ત છે તેને પ્રકૃષ્ટ ગુણને વાચક તર૬ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે કહ્યું નિશાનો ગુન: સુન્નરઃ I સુરતઃ એટલે શુ* ગુણથી ચઢિયાતા શુક્લ ગુણવાળું વસ્ત્રો.
હવે અતિશાયનમાં યુટુ અર્થાત મન ને ભાવ અર્થાત ક્રિયાના અર્થમાં લેતાં શાસ્ત્ર અતિશાયનં જીવતરઃ એમ તરફૂ વડે ક્રિયાને પ્રાર્ધ દર્શાવવામાં આવે છે. પિતાના અર્થમાં પ્રાપ્ત થતા પ્રત્યય કરતાં પ્રકૃષ્ટતાવાચક પ્રત્યયને ગુણ અથવા ક્રિયાના અર્થમાં લેતાં, પ્રાપ્ત થતો પ્રકષ્ટતાવાચક પ્રત્યય ભિન્ન છે. તેથી કુમારિતાને બદલે મારીતરી એ અનિષ્ટ પ્રયોગ થશે નહિ. (તિરિશ્ચાત્ર કુળશિયાળ: પ્રારાર્થ કૃતિ વાવિન્યા માર્યા વિરાવળવેનાત્રાધાન્યાના મવતિ કયય: ! હેલારાજ)
उपात्तं च प्रकृत्यों द्रव्यमेवाश्रयस्तयोः ।
सोऽयमित्यभिसंबन्धादभेदेन प्रतीयते ॥१६४।। અને એ બાબત) સ્વીકારેલી છે કે પ્રકૃતિનો અર્થ દ્રવ્ય છે અને તે બે (ગુણ અને ક્રિયા)ને આશ્રય છે. “આ તે છે” એવા (તાદાભ્ય) સંબંધને કારણે (તે દ્રય તેમનાથી) જુદું નથી એમ સમજાય છે. (૧૬૪)
દ્રવ્યવાચક પ્રકૃતિ શબ્દની સાથે, તેને, ગુણ અથવા કિયાના અર્થમાં લાગતા તરવું વગેરે પ્રકર્ષવાચક પ્રત્યયો, “આ તે છે,” એવા તાદામ્ય સંબંધથી જોડાયેલા છે. તેથી દ્રવ્યવાચક શબ્દનું ગુણ અથવા ક્રિયાના વાચક તરવું વગેરે પ્રત્યયો સાથે સામાનાધિકરણ્ય છે. વાસ્તવમાં તરજૂ વગેરે પ્રત્યે પ્રકૃતિને તેના પિતાના અર્થમાં જ લાગે છે અને પ્રકૃતિના અર્થમાં જ પ્રકષ દર્શાવે છે. તેથી સુવતર શબ્દને સુરક જેનો ગુણ છે એવા દ્રવ્યરૂપ. પટ શબ્દનાં લિંગ અને વચન પ્રમાણે લિંગ અને વચન પ્રાપ્ત થાય છે.
रूपाभेदाच्च तद् द्रव्यमाकाङ्क्षानत् प्रतीयते ।
विशेषैर्भिन्नरूपैस्तदाश्रयैरिव युज्यते ॥१६५।। અને તે દ્રવ્ય (સામાન્ય બીજા દ્રવ્યવિશેના સ્વરૂપથી) જુદા સ્વરૂપવાળું ન હવાથી, વિશેષોની અપેક્ષાવાળું છે એમ) સમજાય છે, જુદાં જુદાં સ્વરૂપવાળા તેના આશ્રરૂપ વિશેષો સાથે તે જાણે કે જોડાય છે. (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org