________________
પરક
વાકષ૫દીય
: શબ્દથી શુકલત્વ ગુણયુક્ત દ્રવ્યનો બોધ થાય છે અને શુતર: શબ્દથી પ્રકર્ષયુક્ત ગુણવાળા દ્રવ્યને બોધ થાય છે. એકલા ગુરુ કે શરઋતર, શબ્દથી તેના આશ્રય રૂ૫ દ્રવ્ય અર્થાત વટ ને બોધ થતો નથી. તેથી ગુણવિશિષ્ટ દ્રવ્યસામાન્યને પટરૂપી દ્રવ્ય વિરોધની અપેક્ષા રહે છે. તેથી સુરતર: ઘટઃ ! એવા વાક્યમાં વટને સ્વતંત્ર ઉલ્લેખ થાય છે.
भिन्नरूपेषु यल्लिङ्ग विशेषेषु व्यवस्थितम् ।
संख्या च ताभ्यां द्रव्यात्मा सोऽभिन्नो व्यपदिश्यते ।।१६६॥ (એકબીજાથી) જુદા સ્વરૂપવાળા વિશેષોમાં જે લિંગ અને સંખ્યા રહેલાં છે. તેમનાથી તે દ્રવ્યસામાન્ય અભિન્ન છે એમ જણાવવામાં આવે છે. (૧૬)
સામાન્યરૂપ દ્રવ્યાત્મ શુa: અથવા સુતર: એવા યુવચન શબ્દો વડે ઓળખાય છે. આ દ્રવ્યાત્માની સાથે સંકળાયેલા વટ રૂપ વિશેષનાં લિંગ અને સંખ્યા પ્રમાણે તેનાં ગુણરૂપ વિશેષણે શુક અથવા સુતર નાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત થાય એ વાત વિરવળાનાં ૦ | સૂત્ર દ્વારા સિદ્ધ થાય છે.
आश्रयः समवायी च निमित्तं लिङ्गसंख्ययोः ।
कर्तुस्थभावकः शेतिरतो भाष्य उदाहृतः ॥१६॥ (પ્રકર્ષ ક્રિયા સાથે) સમવાય સંબંધમાં રહેલ આશ્રય લિંગ અને સંખ્યાનું નિમિત્ત છે. તેથી ભાષ્યમાં શી ધાતુને કતૃભાવક ગણવામાં આવ્યું છે. ((૧૬૭)
પ્રકર્ષ દર્શાવતી અર્થાત પ્રકઈને કારણે બીજાની નિકૃષ્ટતા દર્શાવવા રૂપી ક્રિયા જ્યાં સમવાય સંબંધથી જોડાયેલી હોય તેને તે ક્રિયાનો આશ્રય કહીશું. આ આશ્રય કર્તારૂપે હોય છે. આ કર્તરૂપ આશ્રય એક હેવાથી ફાઋતર: વડા જેવા પ્રયોગોમાં એકવચન પ્રાપ્ત થાય છે. શુક્ર ગતિશે? શુwતર: 1 પ્રયોગમાં અભિભવન ૫ અથ કર્તામાં સમજાય છે.
ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે કે તરજૂ વગેરે ઉત્કૃષ્ટતા દર્શાવનારા પ્રત્યયોને અર્થ ક્રિયા સમજવામાં આવે તો કર્તા અને કર્મ એમ બન્નેમાં ક્રિયાને આશ્રય હેવાથી ઝુઝાર માં વિયન થશે. જે પ્રકા દર્શાવે તે કર્તા અને જેનાથી પ્રકા દર્શાવવાને હોય તે કર્મ.
દ્વિવચનને દોષ દૂર કરી શકાશે, કારણ કે શી ધાતુ આકર્ષક છે. પરંતુ ઉપસર્ગ સાથે આવતા અકર્મક ઘાતુઓ સકર્મક બને છે તેનું શું કરશે? આના જવાબમાં ભાષ્યકાર જણાવે છે કે સકર્મક ધાતુઓ કાં તો કર્મસ્થ ભાવક હોય છે અથવા કર્મસ્થયિ હોય છે. તેથી ઋતર: માં દ્વિવચન થશે નહિ
- કર્મસ્થક્રિય અને કર્મભાવક શબ્દ, વત્ ના સુચિ : 1 ( ૩.૧.૮૭ કમને થનારી યિા જેની છે તેવો કર્તા તે કર્મ પ્રમાણે સમજવો) ઉપરના વાર્તિક ૩ માં પ્રાપ્ત થાય છે. કર્તસ્થક્રિય અને કર્તા સ્થભાવક શબ્દ ભાષ્યકારે અનેક સ્થળોએ વાપર્યા છે અને ચર્ચા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org