________________
મોજું કાં
પN ધાતુને અર્થ વ્યાપાર છે. આ વ્યાપાર કર્તા જ કરે છે. કર્તા વડે થનારા વ્યાપારને કારણે જે ક્રિયા થાય તે જે ધાતુમાં થાય તેને ક ક્રિય અથવા કર્તસ્થભાવક કહે છે. આ સ્થળે કર્તાના વ્યાપારને ક્રિયા અથવા ભાવ કહે છે. ધાત્વથે ક્રિયા અને ભાવ એવા બે પ્રકાર છે. ક્રિયા એટલે સતત ચાલતે વ્યાપાર. ભાવ એટલે પૂર્ણ થયેલો વ્યાપાર (સરખાવો–સમરિદqજનસાધનસાથો ઘાવ માવ: | સરિઘુવનસાધનસાબ્બા વિથા | કેટ, ભાષ્ય, સૂત્ર ૮. ૧. ૮૭). જે ધાતુ વડે દર્શાવાતી ક્રિયા અથવા ભાવને કારણે કર્મના સ્વરૂપમાં ફેરફાર થાય તે ધાતુને કર્મભાવક અથવા કર્મસ્થક્રિય કહે છે; જેના કર્મના સ્વરૂપમાં કો ફેર ન પડે તે ધાતુને કસ્થભાવક અને કતૃસ્થક્રિય કહે છે.
સ્થભાવક અને કસ્થયિક ધાતુઓ અકર્મક પણ હોય અને સકર્મક પણ હોય મસ્થભાવક અને કર્મસ્થક્રિય ધાતુએ માત્ર સકર્મક હોઈ શકે.
निमित्तमाश्रयत्वेन गृह्येत यदि साधनम् ।
कर्मापदिष्टयोः प्राप्तिस्तत्र स्याल्लिङ्गसंख्ययोः ॥१६८॥ (ક્રિયાના) નિમિત્તરૂપ સાધન (કર્મ)ને જે આશ્રય સમજવામાં આવે તે કમીને આધારે ત્યાં લિંગ અને વચનની પ્રાપ્તિ થશે. (૧૮)
ક્રિયા સાથે સંબધ કે અસંબદ્ધ એવા તેના નિમિત્તરૂપ સાધન અર્થત કમને જે આશ્રય સમજવામાં આવે તો કર્મ પણ પ્રકનું નિમિત્ત બનશે. જેના કરતાં પ્રકર્થ સમજવાનું હોય તેની ઉપસ્થિતિ હો તો જ પ્રકા સંભવે છે. પ્રકા માટે કર્તા અને કમ બન્નેને દયાનમાં લેવાં જોઈએ. તેથી કર્તા અને કર્મ એમ બે સાધનરૂપ નિમિત્તને આધારે થના દિવચન પ્રાપ્ત થશે.
माध्यमांनी । एवमपि द्विवचन प्राप्नोति यश्च ह्यतिशेते यश्चातिशय्यत उभौ तौ तस्याश्रयौ માત: ને ઉપર પ્રમાણે સમજાવવામાં આવી. પરંતુ ભાગ્યકારે મતિ શી ધાતુને કચ્છભાવક કહ્યો છે અને તેથી એકવચનની સિદ્ધિ થશે, દ્વિવચન થશે નહિ.
शास्त्रे निमित्तभावेन समुदायादपोद्धृतः ।।
स्त्र्यर्थस्तस्येच्छया योगः प्रकृत्या प्रत्ययेन वा ॥१६९॥ સમુદાયરૂપ (શબ્દ)માંથી સ્ત્રીરૂપ અથને (વ્યાખ્યાનના) પેય માટે, (વ્યાકરણ) શાસ્ત્રમાં છૂટો પાડવામાં આવ્યું છે. (વક્તાની) ઈચ્છા પ્રમાણે, તેને પ્રકૃતિ અથવા પ્રત્યય સાથે જોડવામાં આવે છે. (૧૬)
વૈયાકરણો વાયને અથવા શબ્દને એક અને નિરંશ સમજે છે. આવા નિરવયવ પદમાંથી અન્વાખ્યાનની સરળતા માટે પ્રકૃતિ અને પ્રત્યયને છૂટાં પાડવામાં આવે છે. પ્રકૃતિ અથવા પ્રત્યયમાં રહેલા સ્ત્રીરૂ૫ અને શાસ્ત્રમાં સમાવવામાં આવ્યા છે.
વિરોઘાનાં વાગાતેઃ (૧.૨.૫૨) સૂત્ર ઉપરની ચર્ચામાં વિશેષણ અને વિશેષ્યનાં લિંગ અને વચન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચાના અનુસંધાનમાં પ્રકૃષ્ટતાદર્શક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org