SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨ વાક યપદય ધારું તિરોતે સ્ત્રીનું ઢાકતરા થશે, પરંતુ આપણને જાતિરા ઈષ્ટ છે. વાહ ગતિરોતે વારનું તિરફ થશે, પરંતુ આપણને વાત૨: ઈષ્ટ છે. આ ઉદાહરણોમાં પ્રકૃતિશબ્દો અને પ્રત્યયાત શબ્દરૂપે વચ્ચે લિંગભેદ પ્રાપ્ત થાય છે. નળનતિશતે નર્યનું તર: થશે, પરંતુ આપણને માર્યતઃ ઈષ્ટ છે. કાર્યમતતે જનનું માર્ણતર: થશે, પરંતુ આપણને તર: ઈષ્ટ છે. આ ઉદાહરણેમાં વચનભેદ પ્રાપ્ત થાય છે. લિંગ અને વચનના ભેદેનું કારણ પ્રત્યયાર્થવિશેષણપક્ષને સ્વીકાર છે. આ પક્ષને અસ્વીકાર કરતાં મહાભાથમાં જણાવવામાં આવ્યું છે કે પ્રથમાનત શબ્દને સ્વાર્થ પ્રકૃષ્ટતાના પ્રત્યય લાગશે. આના ઉપરથી એમ સૂચવવામાં આવ્યું છે કે પ્રકૃત્યર્થવિશેષણપક્ષને સ્વીકાર કરી શકાય એમ નથી. તેથી જ તિરસે શાંત્રિતરા અને વા: અતિ તે વારતર: એવા પ્રયોગ થશે. આમ કરવાથી વિલિગતા થશે નહિ તે પ્રમાણે વચનમાં પણ ફેરફાર થશે નહિ, જેમકે ના: અતિરે જત: અને શi અતિ તે સત૨: પરંતુ પ્રકૃત્યથવિશેષણપક્ષના સ્વીકાર અંગે પણ મુશ્કેલી આવે છે. - કુમાર રતિરો ! ઉપરશી કુમારિતરી થશે, પરંતુ આપણને માતા ઈષ્ટ છે. જે પ્રકૃષ્ટતાવાચક તરપૂ પ્રત્યય પ્રકૃતિને સ્વાર્થ લગાડવામાં આવે તે વયનો અર્થ દર્શાવતા કુમાર શબ્દથી તર૬ પ્રત્યયાત શબ્દનો અર્થ જ ન હોવાથી તેને અર્થાત કુમારિત ને વચલિ પ્રથમે છે (૪.૧.૨૦, પ્રથમ વય અર્થાત્ બાલ્યકાળના વાચક શબ્દને જે સ્ત્રીત્વની વિવેક્ષા હોય તે ૩૬ પ્રત્યય લાગે છે) સૂત્ર પ્રમાણે ૩-૬ પ્રત્યય લાગશે, બીજી રીતે કહીએ તે આઠ-દસ વર્ષની છોકરીને કુમારી કહેવામાં આવે છે. તેનાથી નાની એટલે પાંચ કે છ વર્ષની છોકરીને કુમારિસરા કહે છે. આ શબ્દરૂપમાં કુમાર શબ્દને ૩૬ પ્રત્યય લાગીને કુમારી થયું છે. હવે આ કુમારી શબ્દને સ્વાર્થ તરન્ લગાડવામાં આવે તો કુમારિતર શબ્દ પણ વય દર્શાવતો હોવાથી તેને પીળું લાગીને કુમારિતરી એવું રૂ૫ થશે. પરંતુ કુમાર ગતિને ગુમારિતરા એવા પ્રયોગમાં સ્વાર્થ નહિ પરંતુ પ્રકૃષ્ટ અર્થમાં તરન્ પ્રત્યય તા ૩૧૬ પ્રત્યય થશે નહિ અને તેથી કુમારિતરા જ રહેશે, મારીતરી થશે નહિ. તે વાચક ટાપૂ પ્રત્યય પણ નહિ લાગે. રા૫ સ્વાર્થે થશે એમ જે કહો તે ટાપુ ને બદલે કરી જ લાગશે. આમ પ્રકૃતિના પિતાના અર્થમાં જ ત૨૬ લાગે છે એ મતમાં પણ મુશ્કેલીઓ છે. षष्ठयन्तादधिके तस्माद्गुणे स्वाश्रयवर्तिनि । उत्कृष्टसमवेतायां क्रियायां वा विधीयते ॥१६३॥ તેથી પ્રકૃષ્ટતાને અર્થ દર્શાવનારા અને પિતાના આશ્રમમાં રહેનારા એવા ગુણુના વાચક અથવા ઉત્કૃષ્ટતા સાથે જોડાયેલી ક્રિયાના વાચક એવા ષષ્ઠત પદ પછી (તાપૂ પ્રત્યયનું) વિધાન થયું છે (એમ સમજવું). (૧૬૩) ઉત્કૃષ્ટતા દર્શાવનારા તરપ વગેરે પ્રત્યો પ્રકૃતિને સ્વાર્થે લાગે છે એવા પક્ષમાં મારતા પ્રયાગમાં ૩૬ પ્રત્યય લાગવા રૂપી દોષ આવે છે એમ જણાવીને હવે તર૬ વગેરે ગુણના અથવા ક્રિયાના અર્થમાં પ્રાપ્ત થાય છે એ પ્રક્ષને રજુ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy